દેવું વસૂલવા માટે ફોન કરવા તે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નથી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 21 માર્ચ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ લેણદાર દ્વારા પોતાના બાકી નાણાંની વસૂલાત માટે દબાણ કરવું અથવા વારંવાર ફોન કરવા એ ‘આત્મહત્યા માટે ઉશ્કેરણી’નો ગુનો ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મોરબી જિલ્લાના એક કેસમાં આ મોટો નિર્ણય સંભળાવતા લેણદારો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને રદ કરવાનો આદેશ […]


