1. Home
  2. Tag "December"

ગુજરાતઃ 21 ડિસેમ્બર સુધી ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે

અમદાવાદઃ રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ અમલમાં મૂકાયો છે. આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત્ત નિર્મૂલન કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા તા.12 ડિસેમ્બરથી 21 […]

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની સાતમી એડિશન 11 ડિસેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હીઃ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન (એસઆઈએચ)ની સાતમી એડિશન 11 ડિસેમ્બર, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી 51 કેન્દ્રો પર એકસાથે શરૂ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. SIH. એ રાષ્ટ્રવ્યાપી પહેલ છે જે વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આપણે સામનો કરી રહેલી કેટલીક અગત્યની સમસ્યાઓને હલ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે […]

ગુજરાતઃ ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા

અમદાવાદઃ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે…. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં […]

અમિત શાહ 13 ડિસેમ્બરે છત્તીસગઢના બસ્તર ઓલિમ્પિક અને પોલીસ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપશે

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મોડી સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળ્યા હતા. મુખ્યમંત્રી સાઈએ ગૃહમંત્રી શાહને 13 ડિસેમ્બરે આયોજિત બસ્તર ઓલિમ્પિક્સ અને પોલીસ એવોર્ડ કાર્યક્રમના સમાપનમાં હાજરી આપવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું હતું, જેનો ગૃહ મંત્રીએ સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ […]

ગુજરાતઃ આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ ‘રવિ કૃષિ મહોત્સવ-2024’ યોજાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ ‘રવિ કૃષિ મહોત્સવ-2024’ યોજાશે. ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ […]

ડિસેમ્બરમાં ફરવા માટે આ સ્થળોની મુલાકાત લેવા માંગો છો,તો પહેલેથી જ કરાવી લો બુકિંગ

ડિસેમ્બરમાં ઠંડીમાં વધારો થાય છે. નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા આ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વખતે ક્રિસમસ પહેલાના વીકએન્ડ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પણ વીકએન્ડની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જે લોકો ડિસેમ્બરમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. ડિસેમ્બર અને નવા વર્ષના સપ્તાહાંતમાં મુલાકાત […]

ગુજરાતમાં ડિસેમ્બરમાં પડશે ફુલ ગુલાબી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 ડીગ્રી જેટલો ઘટશે હાલ કમોસમી વરસાદ થવાની શકયતાઓ નહીવંત અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવે રાજ્ય ઉપર હાલની સ્થિતિએ માવઠાનું કોઈ સંક્ટ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. તેમજ આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં હાર્ડ થીજવતી ઠંડી […]

સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નવા નિયમો 1 ડિસેમ્બરથી થશે લાગુ,આ હશે મોટા ફેરફારો

જો તમે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકાર 1 ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવા માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. સરકાર શરૂઆતમાં તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવા જઈ રહી હતી પરંતુ બાદમાં તેને બે મહિના માટે લંબાવવામાં આવી હતી. જો તમે નવું સિમ ખરીદવાનું વિચારી રહ્યા […]

ડિસેમ્બરમાં ફરવા જવું હોઈ તો આ જગ્યાઓ છે બેસ્ટ

ભારતમાં આમ તો દરોજ લાખો લોકો એક સ્થળેથી અન્ય સ્થળે ફરવા જતા હોય છે. આવામાં જો વાત કરવામાં ક્રિસમસ વેકેશનમાં ફરવાના પ્લાનની તો આ સમય દરમિયાન ભારતના આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે. કાશ્મીરમા આવેલ પહલગામમા નાતાલની આસપાસના સમયમા આખુ શહેર બર્ફથી છવાયેલુ હોય છે. પહલગામમા ઠંડીના વાતાવરણમા ગરમા ગરમા કાવો પીવાની અલગ મજા હોય […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code