1. Home
  2. Tag "decision"

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે […]

આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો

આંધ્ર પ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ સરકારે 15 ઓગસ્ટ, 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રામપ્રસાદ રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પહેલ એ મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે જેમણે આંધ્રપ્રદેશમાં અમારી મહાન જીતમાં અમને ટેકો આપ્યો હતો. અમને […]

ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યને 5 દિવસના ED રિમાન્ડ, PMLA કોર્ટનો નિર્ણય

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને શુક્રવારે (18 જુલાઈ) કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેમને ૫ દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. અગાઉ શુક્રવારે દરોડા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ કોર્ટમાં તેમના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. […]

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની રોહિત શર્માના નિર્ણયથી તેના પિતા થયા હતા નારાજ

રોહિત શર્માએ ખુલાસો કર્યો કે પિતા ગુરુનાથ શર્મા ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના તેમના નિર્ણયથી નિરાશ હતા. નિવૃત્તિ પછી પહેલી વાર રમતના સૌથી લાંબા ફોર્મેટ વિશે જાહેરમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, “મારા પિતા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટના ચાહક છે અને તેમને “નવા યુગ”નું ક્રિકેટ પસંદ નથી.” એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન […]

IPL અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી : BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો […]

મોદી સરકારે મુખ્ય વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોની માહિતી આપી. આ બેઠકમાં સરકારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો પણ નિર્ણય લીધો છે. હકીકતમાં, વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તેને મુદ્દો બનાવી […]

અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો

અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને […]

હવે ચૂંટણી કાર્ડને પણ આધાર સાથે કરાશે લિંક, ચૂંટણી પંચનો નિર્ણય

નવી દિલ્હીઃ આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચૂંટણી પંચ કલમ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં EPIC ને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે. UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ પણ ટૂંક સમયમાં શરૂ […]

સુરતઃ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હીરા ઉદ્યોગમાં ભારે ચિંતા

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિર્ણય લઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હાહાકાર મચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગેની વાત કરતા જણાવ્યું હતુ કે, ભારત અમારા પર 100 ટકા કરતા વધુ ટેરિફ વસૂલે છે, જેથી હવે અમે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code