1. Home
  2. Tag "decision"

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની રોહિત શર્માના નિર્ણયથી તેના પિતા થયા હતા નારાજ

રોહિત શર્માએ ખુલાસો કર્યો કે પિતા ગુરુનાથ શર્મા ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના તેમના નિર્ણયથી નિરાશ હતા. નિવૃત્તિ પછી પહેલી વાર રમતના સૌથી લાંબા ફોર્મેટ વિશે જાહેરમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, “મારા પિતા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટના ચાહક છે અને તેમને “નવા યુગ”નું ક્રિકેટ પસંદ નથી.” એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન […]

IPL અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી : BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો […]

મોદી સરકારે મુખ્ય વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોની માહિતી આપી. આ બેઠકમાં સરકારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો પણ નિર્ણય લીધો છે. હકીકતમાં, વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તેને મુદ્દો બનાવી […]

અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો

અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને […]

હવે ચૂંટણી કાર્ડને પણ આધાર સાથે કરાશે લિંક, ચૂંટણી પંચનો નિર્ણય

નવી દિલ્હીઃ આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચૂંટણી પંચ કલમ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં EPIC ને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે. UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ પણ ટૂંક સમયમાં શરૂ […]

સુરતઃ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હીરા ઉદ્યોગમાં ભારે ચિંતા

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિર્ણય લઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હાહાકાર મચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગેની વાત કરતા જણાવ્યું હતુ કે, ભારત અમારા પર 100 ટકા કરતા વધુ ટેરિફ વસૂલે છે, જેથી હવે અમે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય […]

આણંદની બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના બાકરોલમાં રૂ. 64.29 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી 370 કેદી ક્ષમતા વાળી નવી જેલને આણંદ જિલ્લા જેલની મંજૂરી આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. જ્યારે હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીન ખાતે આ નવી જેલ બનાવવામાં આવી રહી છે. […]

અમેરિકાઃ USAIDના 1600 કર્મચારીઓને કાઢી મૂકવાનો અને અન્યને રજા પર મોકલવાનો નિર્ણય

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 1,600 થી વધુ કર્મચારીઓને બરતરફ કરવાની જાહેરાત કરી છે. આ સાથે વધારાના કર્મચારીઓને પેઇડ વહીવટી રજા પર મોકલવામાં આવ્યા હતા. આ પગલાની પુષ્ટિ એડમિનિસ્ટ્રેટરના કાર્યાલય દ્વારા USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહાર દ્વારા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક કાનૂની પડકારો બાદ આ […]

પંજાબની માન સરકારે મોટો નિર્ણય લીધો, વહીવટી સુધારા વિભાગને નાબૂદ કર્યો

નવી દિલ્હી: પંજાબના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે વહીવટી સુધારા વિભાગ અંગે એક મોટો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે હવે વહીવટી સુધારા વિભાગને નાબૂદ કરી દીધો છે. વિભાગને નાબૂદ કરવાની સૂચના પણ જારી કરવામાં આવી છે. પંજાબમાં, વહીવટી સુધારા વિભાગનો હવાલો મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ પાસે હતો. કુલદીપ […]

અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યો

મેક્સિકો બાદ હવે અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે રોકવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા ફેન્ટાનાઇલ જેવી ગેરકાયદેસર દવાઓને કેનેડાની સરહદ દ્વારા યુએસમાં પ્રવેશતા અટકાવવા માટે પગલાં લીધા બાદ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code