1. Home
  2. Tag "decision"

અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભીષણ જંગ હાલ પૂરતો થંભી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) ની જાહેરાત કરી છે, જેના પર તેહરાને પણ પોતાની સંમતિ આપી દીધી છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમનું પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોએ સ્વાગત […]

કેન્દ્ર સરકારનો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. શુક્રવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ પેટ્રોલ પરની […]

રાજસ્થાન જેલ વિભાગનો નિર્ણય: મુસ્લિમ કેદીઓને બહારથી ઈફ્તાર કે સહેરીનું ભોજન આપવા પર પ્રતિબંધ

જયપુર, 23 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના જેલ વિભાગે રમઝાનના પવિત્ર માસ પૂર્વે એક ચોંકાવનારો આદેશ જારી કર્યો છે. નવા નિયમ મુજબ, જેલમાં બંધ મુસ્લિમ કેદીઓ માટે બહારની વ્યક્તિઓ કે ધાર્મિક સંસ્થાઓ હવે સીધું ઈફ્તાર અથવા સહેરીનું ભોજન આપી શકશે નહીં. જેલ હેડક્વાર્ટર દ્વારા ૧૭ ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રમઝાનને લગતો તમામ […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]

ઈરાનનું એરસ્પેસ બંધ: ઉડ્ડયનો રદ થતા મુસાફરો અટવાયા

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમી દેશો સાથેના વધતા જતા સૈન્ય તણાવને પગલે ઈરાને પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની રાષ્ટ્રીય વિમાની સેવા ‘એર ઈન્ડિયા’એ ઈરાન પરથી પસાર થતી તેની તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા […]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડી રહેમાન નહીં રમે, BCCIનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવાની ઘટનાને પગલે ભારતીયોમાં રોષ ફાટ્યો છે. એટલું જ નહીં આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડીઓને નહીં રમાડવાની માંગણી ઉઠી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને પોતાના સ્કવોર્ડમાંથી રહેમાનને દૂર […]

દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ ઉપર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025ઃ દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ અંગે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 100 મિલિગ્રામથી વધુ માત્રામાં લેવાતી તમામ મૌખિક નિમસુલાઇડ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ […]

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે […]

આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો

આંધ્ર પ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ સરકારે 15 ઓગસ્ટ, 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રામપ્રસાદ રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પહેલ એ મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે જેમણે આંધ્રપ્રદેશમાં અમારી મહાન જીતમાં અમને ટેકો આપ્યો હતો. અમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code