ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની રોહિત શર્માના નિર્ણયથી તેના પિતા થયા હતા નારાજ
રોહિત શર્માએ ખુલાસો કર્યો કે પિતા ગુરુનાથ શર્મા ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના તેમના નિર્ણયથી નિરાશ હતા. નિવૃત્તિ પછી પહેલી વાર રમતના સૌથી લાંબા ફોર્મેટ વિશે જાહેરમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, “મારા પિતા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટના ચાહક છે અને તેમને “નવા યુગ”નું ક્રિકેટ પસંદ નથી.” એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન […]