1. Home
  2. Tag "decision"

CAPF અને NDRFના કર્મચારીઓના ભોજનમાં મિલેટનો સમાવેશ કરાયો, ગૃહ વિભાગનો નિર્ણય

નવી દિલ્હીઃ પી.એમ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મિલેટ વર્ષ -2023ને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો (CAPFs) અને રાષ્ટ્રીય આપદા મોચન બળ (NDRF) કર્મચારીઓના ભોજનમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ભોજનમાં 30 ટકા શ્રી અન્નનો સમાવેશ કરાયો છે. મિલેટના મહત્વને સ્વીકારવાની સાથે સ્થાનિક અને વૈશ્વિક માંગ ઉત્પન્ન […]

કોલસા લોજિસ્ટીકમાં નિર્ણય મામલે યુનિફાઈડ લોજિસ્ટીક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ મહત્વનું સાબિત થશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના સચિવ અમૃત લાલ મીનાએ ​​નવી દિલ્હીમાં કોલસા મંત્રાલયની ડિજિટલ સિસ્ટમ સાથે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP)ના એકીકરણ અંગેની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન, SCCL, NLCIL અને MCLના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પોર્ટલ પર એનઆઇસીડીસી ટીમ દ્વારા વિગતવાર […]

H3N2 વાયરસની દસ્તકને પગલે આ રાજ્યમાં ધો-1થી 8 સુધીની સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય

બેંગ્લોરઃ દેશ હજુ કોરોના વાયરસના સંક્રમણમાંથી બહાર આવ્યો નથી. ત્યારે હવે  નવા વાયરસ H3N2એ દસ્તક આપી છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન પુડુચેરીમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ મંત્રીએ આદેશ પણ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે, કે બાળકોની […]

કેન્દ્ર સરકારે 50 એલએમટી ઘઉં મુક્ત કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે નક્કી કર્યું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ઓએમએસએસ (ડી) 2023 હેઠળ પાછલા વર્ષો જેવા ઉત્પાદનોની જેમ ખુલ્લા બજારમાં 20 એલએમટી ઘઉંના વધારાના જથ્થાને લોટ મિલો/ખાનગી વેપારીઓ/બલ્ક ખરીદદારો/ઘઉંના ઉત્પાદકોને ઇ-હરાજી દ્વારા વેચાણ માટે મુક્ત કરી શકે છે. આમ, ઘઉંના અત્યાર સુધી 50 એલએમટી (30+20 એલએમટી) ને ઓએમએસ (ડી), 2023 હેઠળ […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિને 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી,આ છે નિર્ણય પાછળનું કારણ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટી જાહેરાત કરી છે.પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ખરેખર, પુતિને આ ઓર્ડર ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને લીધો છે. વાસ્તવમાં, રશિયાના ઓર્થોડોક્સ ચર્ચના વડા દ્વારા પુતિનને આ અંગે અપીલ કરવામાં આવી હતી.પુતિને તેમની અપીલ બાદ જ આ મોટું પગલું […]

ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા 86 કેસ પરત ખેંચવાનો કોન્દ્ર સરકારનો નિર્ણય

રેલવે સુરક્ષા દળને કેસ પરત ખેંચવા સૂચના અપાઈ આંદોલનકારી ખેડૂતોને મળી મોટી રાહત નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઉગ્રઆંદોલન કર્યું હતું અને રાજધાની દિલ્હીના પ્રવેશ માર્ગો ઉપર પડાવ નાખ્યો હતો. આંદોલન દરમિયાન ખેડૂતોએ ઉગ્ર દેખાવ કર્યાં હતા. તેમજ અથડામણના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાયાં હતા. જો કે, બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

પીએફઆઈ ઉપર પ્રતિબંધના નિર્ણયનો અજમેર દરગાહના આધ્યાત્મિક વડાએ આવકાર્યો

નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અજમેર દરગાહના આધ્યાત્મિક વડા જૈનુલ આબેદિન અલી ખાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કાયદા અનુસાર અને આતંકવાદને રોકવા માટે કરવામાં આવી છે. સૌએ તેનું સ્વાગત કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો દેશ સુરક્ષિત […]

હવે સરકારી બાબુઓ સરકારી વાહનનો વ્યક્તિગત કામગીરી માટે ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ દેશમાં સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો બેફામ ઉપયોગ કરતા હોવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ કરશે તો તેના નાણા વસુલવામાં આવશે. વ્યક્તિગત ઉપયોગ માટે રૂ. 24 પ્રતિ કિમીના દરે નાણાની વસુલાત કરવામાં આવશે. હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code