1. Home
  2. Tag "decision"

પીએફઆઈ ઉપર પ્રતિબંધના નિર્ણયનો અજમેર દરગાહના આધ્યાત્મિક વડાએ આવકાર્યો

નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અજમેર દરગાહના આધ્યાત્મિક વડા જૈનુલ આબેદિન અલી ખાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કાયદા અનુસાર અને આતંકવાદને રોકવા માટે કરવામાં આવી છે. સૌએ તેનું સ્વાગત કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો દેશ સુરક્ષિત […]

હવે સરકારી બાબુઓ સરકારી વાહનનો વ્યક્તિગત કામગીરી માટે ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ દેશમાં સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો બેફામ ઉપયોગ કરતા હોવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ કરશે તો તેના નાણા વસુલવામાં આવશે. વ્યક્તિગત ઉપયોગ માટે રૂ. 24 પ્રતિ કિમીના દરે નાણાની વસુલાત કરવામાં આવશે. હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. […]

બાંગ્લાદેશઃ વિજ સંકટને પગલે સરકારનો અઠવાડિયામાં 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ સરકારે વીજળી બચાવવા માટે એક નવું પગલું ભર્યું છે. આ અંતર્ગત વડા પ્રધાન શેખ હસીનાની સરકારે દેશભરની શાળાઓ અઠવાડિયામાં એક દિવસને બદલે બે દિવસ બંધ રાખવાનો અને ઓફિસનો સમય એક કલાક ઘટાડવાનો નિર્ણય લીધો છે. દેશમાં ગત મહિનાથી રોજના બે કલાક વીજ કાપ શરૂ કરવામાં […]

દિલ્હીથી પરત ફર્યા બાદ નરેશ પટેલે કહ્યું, ક્યાં પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય 15મી મે સુધીમાં કરીશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કેયલાક રાજકીય આગેવાનોને મળીને પરત આવી ગયા છે. દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]

રાજકોટના એક કલાકારે સૂર સામ્રાજ્ઞી લતાદીદીનું સ્મૃતિ મંદિર બનાવવાનો કર્યો નિર્ણય

રાજકોટઃ  સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે નિધનથી સંગીતની દુનિયામાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. લતા મંગેશકરને લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેમની સાથેના પોતાનાં સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર, જેમનું નામ ભૂપેન્દ્રભાઇ વસાવડા છે, તેમનો પણ લતાજી સાથેનો નાતો વિશેષ રહ્યો છે. તેમણે રાજકોટમાં લતાદીદીનું એક સ્મૃતિ મંદિર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય

રાજકોટઃ શિક્ષણમાં પણ રાજકારણ જોવા મલી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરાતી […]

ગુજરાતઃ 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય

5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ […]

વર્ષ 2018થી 2020ના સમયગાળામાં ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતોઃ આર.અશ્વિન

દિલ્હીઃ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક સમયે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મારા પિતાએ મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પાછી આવીશ. તેમના આ શબ્દોએ મને પ્રેરણા આપી અને મેં મારો વિચાર બદલી નાખ્યો. એક ટીવી ચેન્લ સમક્ષ ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિને જણાવ્યું હતું […]

ગાંધીનગરમાં પાણીનો વપરાશ ઘટતાં સેક્ટરોના બોર બંધ કરવાનો નિર્ણય, હવે નર્મદાનું જ પાણી મળશે

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાની ઋતુ તેમજ માવઠાની અસરના કારણે રોજીંદા પાણીનાં વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે સેક્ટરના બોરને જરૂરિયાત મુજબ જ ચાલુ કરવાનો નિર્ણય પાટનગર યોજના વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હાલ સેક્ટરોના બોરનું પાણી ન આપવામાં આવે તો પણ શહેરીજનોને પુરતુ પાણી મળી રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં પાણીના વિતરણમાં પ્રેશરની સમસ્યાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code