1. Home
  2. Tag "decision"

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અમે કોઇ બંધારણીય […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા […]

ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવાર જૂથ પડકારે તે પહેલા જ અજિત પવાર જૂથે કોર્ટમાં અરજી દાખલ કરી

મુંબઈઃ ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, વિપક્ષ ટૂંક સમયમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી. દરમિયાન અજિત પવાર જૂથે બુધવારે કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. તેમના વતી એવી માંગણી […]

લોકસભા ચૂંટણીઃ વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને જાન્યુઆરીમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી દળોના ગઠબંધનની અંતિમ મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને કોઈ ફોર્મુલા નક્કી નથી થઈ. જો કે, આ મીટીંગમાં એક વાત સામે આવી છે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં મળનારી મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ જશે. આ દરમિયાન કોંગ્રેસના સિનિયરન તા જયરામ રમેશે વિપક્ષી ગઠબંધનની બેઠકોની ફાળવણીને લઈને નિર્ણય લેવામાં આવશે. […]

ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ 2023થી 31મી માર્ચ 2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (FTSC)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. નિર્ભયા ફંડમાંથી સેન્ટ્રલ શેરને ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ […]

ફિક્સ પગારના કર્મચારીઓની નવરાત્રિ સુધરી, વેતનમાં 30 ટકા જેટલો વધારાનો સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફિક્સ પગાર ઉપર કામ કરતા તમામ કર્મચારીઓને દિવાળી પહેલા દિવાળીની ગીફ્ટ આપી છે. સરકાર દ્વારા હાલના વેતનમાં 30 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ફિક્સ પગાર ઉપર કામ કરતા કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. મુખ્યમંત્રી […]

ડુંગળીના ભાવ નિયંત્રણમાં લાવવા માટે વધુ 2 લાખ મેટ્રીક ટન ડુંગળીની કેન્દ્ર સરકાર ખરીદી કરશે

નવી દિલ્હીઃ ટામેટાના ભાવમાં ઘટાડાને પગલે ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ મોંઘવારીનો સામનો કરતી પ્રજાને રાહત મળી રહે તે માટે ડુંગળીના ભાવમાં વધારાની શકયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને નાફેડ મારફતે રૂ. 25ના પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ખાદ્ય અને પુરવઠા મંત્રી પીયૂષ […]

2027 સુધીમાં ડિઝલ ફોર-વ્હીલર અંગે પેનલની ભલામણ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ વાહન માલિકોને પેટ્રોલિયમ મંત્રાલયે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, પેનલની ભલામણોને લાગુ કરશે નહીં. મંત્રાલયે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી તેની એનર્જી ટ્રાન્ઝિશન પેનલનો રિપોર્ટ સ્વીકાર્યો નથી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના તમામ મોટા શહેરોમાં 2027 સુધીમાં […]

ભારતમાં હવે તમામ સ્માર્ટફોનમાં FM રેડિયો ફરજિયાત જોવા મળશે, સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કેટલાક વર્ષો પહેલા સુધી દરેક સ્માર્ટફોનમાં FM રેડિયો ચોક્કસપણે ઉપલબ્ધ હતો, પરંતુ હવે ઘણી કંપનીઓ તેમના ફોનમાં FM રેડિયોની સુવિધા આપતી નથી. જો કે, હવેથી તમામ સ્માર્ટફોન માટે એફએમ રેડિયો ફરજિયાત રહેશે કારણ કે સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરી છે. સરકારે તમામ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને તેમના ઉપકરણો પર એફએમ રેડિયો પ્રદાન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code