રેલ્વે મંત્રાલયનો નિર્ણય – 815 જર્જરીત અને જૂના બ્રીજનું સમારકામ હાથ ધરાશે
રેલ્વે બ્રીજનું સમારકામ હાથ ઘરશે 815 જર્જરીત અને જૂના બ્રીજનું થશે રિનોવેશન દિલ્હી – રેલ્વે વિભાગ દ્રારા છેલ્લા ઘણા મહિનાઓથી અનેક નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ટ્રેન સંચ્ચાલનની બાબત હોય કે રેલ્વેને લગતા બાંઘકામના રિનોવેશનની વાત હોય, રેલ્વે ચોક્કસ સમયે નિર્ણય લઈને અનેક કાર્યો પાર પાડી રહ્યું છે ત્યારે હવે રેલ્વે એ ટ્રેક બાદ […]


