1. Home
  2. Tag "declining numbers"

કોરોનાને લીધે ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી, ટુરિઝમને પડ્યો ફટકો

  અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોનાને લીધે યાત્રાધામ અંબાજી, બહુચરાજી સહિત મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ હતા. જે ગઈ કાલથી ખોલવામાં આવ્યા છે. પણ  દર્શનાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા હીલ સ્ટેશન, ગીરનારમાં સિંહ દર્શન, સોમનાથ, તેમજ કચ્છના પ્રવાસન સ્થળો સફેદ રણ, ધોળાવીરા, વગેરે સ્થળોએ […]

ગુજરાતમાં કોરોનાના ડરને લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા

ગાંધીનગરઃ રાજ્યભરમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ શિક્ષણ જગતને સહન કરવું પડ્યું હતું. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયાબાદ સરકારે ધો,1થી 12 સુધીની શાળાઓ અને કોલેજોમાં તબક્કાવાર ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમતી થવા લાગી હતી. આમ શિક્ષણની ગાડી પાટા પર ચડતા વાલીઓએ પણ હાશ અનુભવી હતી. હવે ફરીવાર કોરોનાએ ફુંફાડો મારતા કોરોનાના કેસમાં […]

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code