1. Home
  2. Tag "Dehradun"

ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેંટ – પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સ ટ્રેનનો આરંભ કરાવ્યો

પીએમ મોદીએ દહેરાદૂન-દિલ્હી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી જોડાયા પીએમ મોદી દહેરાદૂન – આજરોજ ગુવારે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભએંટ મળી  છે. દેહરાદૂનને રાજ્યની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનને રવાના કરવામાં આવી છે છે. 25 મે, ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]

ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના – અનેક લોકો ફસાતા SDRFની ટીમે બચાવકાર્ય હાથ ઘર્યું

દેહરાદૂનમાં ફાટ્યું વાદળ એસડીઆરએફની ટીમ કાર્યમાં જોતરાઈ   દહેરાદૂનઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પહાડી વિસ્તારોમાં વરસાદને લઈને ઘણુ નુકશાન થી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે વિતેલી રાત્રે ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હકતો. દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં, સ્થાનિક લોકોએ દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકના સરખેત ગામમાં વિતેલી […]

ઉત્તરાખંડના દહેરાદૂન શહેરમાં ભીખ માંગવા પર બેન, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે – આદેશ જારી કરાયો

દહેરાદૂનમાં ભીખ માંગવા પર પ્રતિબંધ આમ કરનારા સામે થશે કાર્યવાહી દહેરાદૂનઃ– દેશભરના ધાર્મિક સ્થળોએ ભીંખ માંગવાની સંખ્યામાં મોટો વધારો જોઈ શકાય છે, ત્યારે ધાર્મિક સ્થળોની મુલાકાતે આવેલ લોકોએ પરેશાની ભોગવવી પડતી હોય છે જોકે આ દિશામાં ઉત્તરાખંડના શહેર દહેરાદૂનમાં એક મહત્વનું પગલું ભરાયુ ંછે જે હેઠળ અહી ભીંખ માંગવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જાણકારી […]

પંજાબી ગાયકની હત્યાનો મામલો:પંજાબ પોલીસે દેહરાદૂનમાં પાડ્યા દરોડા,હત્યારાઓનો એક મદદગાર કસ્ટડીમાં

પંજાબી ગાયકની હત્યાનો મામલો પંજાબ પોલીસે દહેરાદૂનમાં પાડ્યા દરોડા હત્યારાઓ પૈકી એક કસ્ટડીમાં  દહેરાદૂન:પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંદર્ભમાં પંજાબ પોલીસે દેહરાદૂનમાં દરોડા પાડ્યા છે.આ કેસમાં એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.શિમલા બાયપાસ રોડ પર આવેલા નયા ગામમાં આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ અને STF પણ સામેલ હતા. યુવક હત્યારાઓનો મદદગાર જણાવવામાં આવી રહ્યો છે. અત્યાર […]

પીએમ મોદી આજે દેહરાદૂનની મુલાકાત કરશે- અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી દહેરાદૂનની મુલાકાત કરશે કરોડો રુપિયાની યોજનાનો શિલાન્યાસ કરશે પીએમ મોદી   દહેરાદૂનઃ- આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુકાત કરવાના છે, કહેવાય રહ્યું છે કે પીએમ મોદી આવનારી વિધાનસાભાની ચૂંટણીનો બિગૂલ ફૂંકશે.આ સાથે રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે  પાર્ટી એક લાખથી પણ વધુ લોકોને મેદાનમાં એકઠા થવાનું લક્ષ્ય રાખી રહી છે,આ માટે અધિકારીોથી લઈને […]

PM મોદી 4 ડિસેમ્બરે દહેરાદૂનના પ્રવાસેઃ વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. વડાપ્રધાન અગિયાર વિકાસલક્ષી […]

કેદારનાથ માટે 1 ઓક્ટોબરથી હેલી સેવા થશે શરૂ,શ્રદ્ધાળુઓને દરરોજ 200 ઈ-પાસ આપવામાં આવશે

1 ઓક્ટોબરથી કેદારનાથ માટે હેલી સેવા શરૂ યાત્રાળુઓને દરરોજ 200 ઈ-પાસ અપાશે નાગરિક ઉડ્ડયન વિભાગે કરી તૈયારી દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત પણ કરી દીધી છે. જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. ત્યારે […]

કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ

કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા માત્ર પૂજારી લોકો થયા સામેલ કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ […]

ઉત્તરાખંડમાં કર્ફ્યુને 3 દિવસ લંબાવાયો, હવે 6 મે સુધી રહેશે કર્ફ્યુ

 ઉત્તરાખંડમાં કોરોનાની અસર સરકારે કર્ફ્યુનો સમય વધાર્યો હવે 6 મે સુધી રહેશે આ શહેરોમાં કર્ફ્યુ દહેરાદૂન : કોરોના સંક્રમણની બીજા લહેરના પ્રકોપને અટકાવવા માટે ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓમાં કોરોના કર્ફ્યુંને ત્રણ દિવસ માટે વધારવામાં આવ્યો છે. હવે દહેરાદૂન,હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં 6 મે સુધી કર્ફ્યુ રહેશે. રવિવારે સાંજે ત્રણેય જિલ્લાના જિલ્લાઅધિકારીઓએ કોરોના કર્ફ્યુમાં ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code