આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે
ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો આજે […]


