1. Home
  2. Tag "Dehradun"

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેહરાદૂનની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ‘હવામાં દોડતી બસ’નો પ્રસ્તાવ મૂક્યો

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક અનોખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાસ્તવમાં, તેમણે ડબલ-ડેકર એર બસ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે, જે રસ્તા પર નહીં, પરંતુ જમીનની ઉપર હવામાં ચાલશે. નીતિન ગડકરીનું આ સૂચન ફ્લાયઓવર અને સિગ્નલ સિસ્ટમ જેવા પરંપરાગત ટ્રાફિક સોલ્યુશન્સથી અલગ […]

હવે તમે દહેરાદૂનથી માત્ર 15 મિનિટમાં મસૂરી પહોંચી શકો છો

દૂન-મસૂરી રોપવે પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે પુરકુલમાં લોઅર ટર્મિનલ અને પાર્કિંગનો પાયો તૈયાર મસૂરીમાં અપર ટર્મિનલ માટે એપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો છે દૂન-મસૂરી રોપવે પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બે વર્ષ પછી પ્રવાસીઓ રોપ-વે દ્વારા મસૂરી પહોંચવાનું શરૂ કરશે. સામાન્ય રીતે ટૂરિસ્ટ સિઝનમાં પર્યટકોને દહેરાદૂનથી મસૂરી પહોંચવામાં 1.5 થી ત્રણ […]

જંગલો આપણા માટે જીવનદાતા છે: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દેહરાદૂનમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, 18મી અને 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે લાકડા અને અન્ય વન ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. આ વધતી માંગને કારણે, નવા નિયમો, નિયમો અને જંગલોના ઉપયોગની પદ્ધતિઓ […]

ઉત્તરાખંડના લોકો ટૂંક સમયમાં જ દેહરાદૂનથી દિલ્હીની મુસાફરી 2 કલાકમાં પૂર્ણ કરી શકશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક દિવસની મુલાકાતે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના સરહદી વિસ્તાર ટનકપુર નગર પહોંચ્યા હતા. તેમણે ગાંધી મેદાન ખાતે આયોજિત જાહેર સભામાં સરહદી વિસ્તારો માટે કરોડોની યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સાંસદ અજય ભટ્ટ અને અજય તમટા પણ હાજર […]

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 – PM મોદીનું દેહરાદૂન FRI પહોંચતા ભવ્ય સ્વાગત, રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું

દહેરાદૂન – પ્રધાનમંત્રી મોદી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 ના ઉદ્ઘાટન માટે આજે ઉત્તરાખંડની મુલાકાતે પહોંચ્યા  છે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. પીએમ મોડી આજે સવારે  એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન જવા રવાના થયા હતા , રોકાણકાર પરિષદ માટે FRI કેમ્પસનો દેખાવ બદલાઈ ગયો છે. રોકાણકાર […]

ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું અભિયાન તેજ બન્યું , 30-35 કલાકમાં બહાર કાઢવામાં મળી શકે છે સફળતા

  દહેરાદૂન- ઉત્તરકાશીની સુરંગમાં છેલ્લા 10 દિવસથી કામદારો ફસાયા છે જેને બહાર કાઢવાનું અભિયાન તેજ બન્યું છે છેલ્લા બે દિવસ થી કામદારોને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ કર્યાની ગતિ વધારવામાં આવી છે. સોમવારે સાંજે સુરંગમાં છ ઇંચની પાઇપ પણ નાખવામાં આવી હતી, જેના દ્વારા શ્રમિકોને પ્લાસ્ટિકની બોટલોમાં ખીચડી મોકલવામાં આવી હતી. […]

દેહરાદૂનઃ ધામી સરકારનો મોટો નિર્ણય,રાજ્યમાં 6 મહિના માટે હડતાળ પર પ્રતિબંધ

દેહરાદૂનઃ ધામી સરકારનો મોટો નિર્ણય  રાજ્યમાં 6 મહિના માટે હડતાળ પર પ્રતિબંધ ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય દહેરાદુન : ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આગામી 6 મહિના સુધી રાજ્યમાં હડતાળ પર પ્રતિબંધ રહેશે. સરકારનું કહેવું છે કે ચોમાસાની સિઝન અને ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો […]

ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેંટ – પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સ ટ્રેનનો આરંભ કરાવ્યો

પીએમ મોદીએ દહેરાદૂન-દિલ્હી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી જોડાયા પીએમ મોદી દહેરાદૂન – આજરોજ ગુવારે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભએંટ મળી  છે. દેહરાદૂનને રાજ્યની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનને રવાના કરવામાં આવી છે છે. 25 મે, ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]

ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના – અનેક લોકો ફસાતા SDRFની ટીમે બચાવકાર્ય હાથ ઘર્યું

દેહરાદૂનમાં ફાટ્યું વાદળ એસડીઆરએફની ટીમ કાર્યમાં જોતરાઈ   દહેરાદૂનઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પહાડી વિસ્તારોમાં વરસાદને લઈને ઘણુ નુકશાન થી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે વિતેલી રાત્રે ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હકતો. દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં, સ્થાનિક લોકોએ દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકના સરખેત ગામમાં વિતેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code