પીએમ મોદી આજે દેહરાદૂનની મુલાકાત કરશે- અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ
પીએમ મોદી દહેરાદૂનની મુલાકાત કરશે કરોડો રુપિયાની યોજનાનો શિલાન્યાસ કરશે પીએમ મોદી દહેરાદૂનઃ- આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુકાત કરવાના છે, કહેવાય રહ્યું છે કે પીએમ મોદી આવનારી વિધાનસાભાની ચૂંટણીનો બિગૂલ ફૂંકશે.આ સાથે રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પાર્ટી એક લાખથી પણ વધુ લોકોને મેદાનમાં એકઠા થવાનું લક્ષ્ય રાખી રહી છે,આ માટે અધિકારીોથી લઈને […]