1. Home
  2. Tag "Dehradun"

પીએમ મોદી આજે દેહરાદૂનની મુલાકાત કરશે- અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી દહેરાદૂનની મુલાકાત કરશે કરોડો રુપિયાની યોજનાનો શિલાન્યાસ કરશે પીએમ મોદી   દહેરાદૂનઃ- આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુકાત કરવાના છે, કહેવાય રહ્યું છે કે પીએમ મોદી આવનારી વિધાનસાભાની ચૂંટણીનો બિગૂલ ફૂંકશે.આ સાથે રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે  પાર્ટી એક લાખથી પણ વધુ લોકોને મેદાનમાં એકઠા થવાનું લક્ષ્ય રાખી રહી છે,આ માટે અધિકારીોથી લઈને […]

PM મોદી 4 ડિસેમ્બરે દહેરાદૂનના પ્રવાસેઃ વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. વડાપ્રધાન અગિયાર વિકાસલક્ષી […]

કેદારનાથ માટે 1 ઓક્ટોબરથી હેલી સેવા થશે શરૂ,શ્રદ્ધાળુઓને દરરોજ 200 ઈ-પાસ આપવામાં આવશે

1 ઓક્ટોબરથી કેદારનાથ માટે હેલી સેવા શરૂ યાત્રાળુઓને દરરોજ 200 ઈ-પાસ અપાશે નાગરિક ઉડ્ડયન વિભાગે કરી તૈયારી દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત પણ કરી દીધી છે. જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. ત્યારે […]

કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ

કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા માત્ર પૂજારી લોકો થયા સામેલ કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ […]

ઉત્તરાખંડમાં કર્ફ્યુને 3 દિવસ લંબાવાયો, હવે 6 મે સુધી રહેશે કર્ફ્યુ

 ઉત્તરાખંડમાં કોરોનાની અસર સરકારે કર્ફ્યુનો સમય વધાર્યો હવે 6 મે સુધી રહેશે આ શહેરોમાં કર્ફ્યુ દહેરાદૂન : કોરોના સંક્રમણની બીજા લહેરના પ્રકોપને અટકાવવા માટે ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓમાં કોરોના કર્ફ્યુંને ત્રણ દિવસ માટે વધારવામાં આવ્યો છે. હવે દહેરાદૂન,હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં 6 મે સુધી કર્ફ્યુ રહેશે. રવિવારે સાંજે ત્રણેય જિલ્લાના જિલ્લાઅધિકારીઓએ કોરોના કર્ફ્યુમાં ત્રણ […]

ચીન સાથે તણાવ વચ્ચે ભારત હવે સરહદના ગામોનો વિકાસ કરશે

ચીન સાથે લદ્દાખ સરહદે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારત સરહદના ગામડાઓનો કરશે વિકાસ ઉત્તરાખંડ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા 100 સરહદી ગામડાઓની પસંદગી કરી સરહદીય ગામો વિકસાવવા માટે એસઓપી બનાવીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે દેહરાદૂન: ચીન સાથે લદ્દાખ સરહદે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ અને તિબેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની સાથે ભારતની સરહદો નજીક ચીનની વધતી હિલચાલને પગલે ભારતે […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code