1. Home
  2. Tag "delegation"

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ જાપાનના મંત્રી અને પ્રતિનિધિ મંડળે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મીટીંગ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે […]

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન-સિંગાપોરના પ્રવાસે જશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, […]

ઈન્ટરપોલની મહાસભાઃ પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળે દાઉદ અને હાફીઝ સૈયદ મામલે મૌન ધારણ કર્યું

ઈન્ટરપોલના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યું છે પાકિસ્તાન પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી રહ્યાં ઉપસ્થિત નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ટરપોલની 90મી વાર્ષિક મહાસભા યોજાઈ રહી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહાસભામાં દુનિયાના 195 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. પડોશી દેશ પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળના સભ્યોએ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન […]

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિને […]

ખરીફ સિઝન પહેલા ખેડૂતોને ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા પગલાં લેવાયાઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર ગરીબ તરફી અને ખેડૂત તરફી છે અને ખેડૂતોને ખાતરનો ખાતરીપૂર્વક પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરીને અને અન્ય દેશો સાથેની […]

મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ફ્રાન્સનું પ્રતિનિધિ મંડળ આવશે સુરતની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સોમવારે ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમ્પલી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ સ્થળની મુલાકાત લઇ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. ફ્રાન્સે આ પ્રોજેક્ટ માટે રૂ. 2100 કરોડની લોન આપવાનો નિર્ણય કર્યો છે. સુરતના પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના પર્યાવરણ […]

જમ્મુની તવી નદીનો સાબરમતી રિવરફ્રન્ટની જેમ થશે વિકાસ, પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન જમ્મુમાં આવેલી તવી નદી ઉપર અમદાવાદની સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જમ્મુ અને કશ્મીર સરકારના વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તવી નદીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code