દિલ્હી પોલીસની કાર્યવાહી, બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર કુસ્તીબાજોને આપવામાં આવી સુરક્ષા
દિલ્હી :રાજધાનીની પોલીસ ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના સંદર્ભમાં કુસ્તીબાજો અને ફરિયાદીઓને સુરક્ષા પૂરી પાડશે અને તેમના નિવેદનો નોંધવામાં આવશે. બ્રિજભૂષણ સિંહ પર સાત મહિલા કુસ્તીબાજો અને એક સગીર યુવતીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ સાતેય ફરિયાદીઓના નિવેદન નોંધશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં […]


