રાજધાનીમાં રમઝાન અને નવરાત્રીના પર્વને લઈને વહિવટતંત્ર સજ્જ- પોલીસની ખાસ ટિમો અનેક વિસ્તારો પર રાખશે નજર
દિલ્હીમાં પોસીલની ટિમો તૈયાર મંદિર મસ્જીદની બહાર તંત્ર રહેશે સજ્જ માર્કેટોમાં ભીડ ન થવા દેવાના આદેશ રમજાન અને નવરાત્રીને લઈને લોકોની ભીડ જમા ન થાય તે રાખશે ધ્યાન દિલ્હી – દેશભરમાં કોરોના મહામારી અને વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે નવરાત્રી અને પવિત્ર રમજાન મંગળવારથી શરૂ થઈ રહ્યો છે. દેશના ઘણા રાજ્યો ઉપરાંત રાજધાનીમાં પણ કોરોનાના કેસો […]