પ્રયાગરાજમાં સગીરાને આતંકવાદી બનાવવાનું કાવતરું, દિલ્હીથી કેરળ સુધી કનેક્શન
પ્રયાગરાજમાં એક સગીરાને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવા અને તેને લલચાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડવાના કાવતરાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ કેસમાં મોહમ્મદ તાજનું નામ સામે આવ્યું છે અને તે ફરાર છે. આરોપીને શોધવા માટે ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. સગીરાનું ધર્માંતરણ અને તેને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે […]