વાયુ પ્રદુષણને લઈને દિલ્હી સખ્ત – દિલ્હી એનસીઆરમાં હવે માત્ર EV, CNG અને BS-6 ડીઝલ બસ જ રસ્તાઓ પર દોડશે
દિલ્હીઃ દિલ્હીમાં શિયાળો આવતાની સાથએ જ પ્રદુષણ વઘવા લાગે છે આવી સ્થિતિમાં સરકાર દ્રારા અનેક પગલા લેવામાં આવે છએઐ તો પ્રદુષણ કંટ્રેલ બોર્ડ દ્રારા પણ અનેક પ્રતિબંઘો લગાવીને પ્રદુષણ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે મળેલી બેઠકમાં પ્રદુષણને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન આવતા […]


