1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો, આ અઠવાડિયા દરમિયાન ગ્રેટરનોઈડાની હવા બની શુદ્ધ

દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં છએલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર યથાવત રહ્યું છે જેના કારણે અનેક સ્થળોએ પાણી પણ ભરાયા હતા જો કે આ સ્થિતિ વચ્ચે દિલ્હીની હવામાં સુધારો નોંધાયો છે આ અઠવાડિયા દરમિયાન દિલ્હીવાસીઓને શુદ્ધ હવા મળી રહેશે. પ્રાપ્ત વિગત પ્રમાણે ખાસ કરીને ગ્રેટર નોઈડામાં હવાની ગુણવત્તા વધુ સુઘરતી જોવા મળી છેજો વિતેલા દિવસની વાત […]

ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં કડકાઈ- કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને અન્ય વેક્ટર-જન્ય રોગોને રોકવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો દિલ્હીમાં કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે આ સાથે હવે ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ માટે બમણો દંડ ભરવો પડશે. […]

આ વાયરસને કારણે ઝડપથી ફેલાઈ રહ્યો છે ‘આઈ ફ્લૂ’,રિસર્ચમાં થયો ખુલાસો..સાવચેત રહો

દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં ‘આઇ ફ્લૂ’ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ‘આઇ ફ્લૂ’ના કેસ વધુ છે. તે જ સમયે,દિલ્હી AIIMSનું સંશોધન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ કેસ કેમ આવી રહ્યા છે. AIIMSના રિસર્ચ અનુસાર, એડિનોવાયરસને કારણે આઈ ફ્લૂના કેસ ખૂબ વધી રહ્યા […]

રાજધાનીમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસનો વર્તાતો કહેર – આરોગ્ય વિભાગે ચેતવણી જાહેર કરી

દિલ્હીઃ- દેશભરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે દેશના કેટલાક રાજ્યોમાં આંખોનો ફ્લૂ, ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોજ જેવા કેસો વધતા જઈ રહ્યા છએ જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે ત્યારે આજરોજ ગુરુવારે આરોગ્ય વિભાગ દ્રારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભઙાગ દ્રારા કહેવામાં આવ્યું છે કે […]

રાજઘાની દિલ્હીમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને 4 દિવસ ડ્રાય ડ્રે જાહેર, આ ખાસ દિવસો દરમિયાન દારુની દુકાનો રહેશે બંઘ

દિલ્હીઃ- રાજઘાની દિલ્હીમાં શરાબ પીવાને મામલે છૂટ છે, જો કે દારુના બંઘાણીઓને 4 દિવસ સુઘી પરેશાની વેઠવી પડશે, રાજઘાની દિલ્હીમાં 4 દિવસ માટે સરકારે ડ્રાય ડે ઘોષિત કર્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દેશમાં થોડા દિવસો બાદ  તહેવારોની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ચાર […]

PM મોદીએ નવી દિલ્હીના નવા ITPO કેમ્પસમાં હવન અને પૂજામાં આપી હાજરી

દિલ્હીઃ-  પદેશના નડાપ્પરધાન નરેન્દ્ર મોદી દેશના અનેક કાર્યક્રમમાં હાજરી આપતા હોય છએ ત્યારે આજ રોજ બુધવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટર સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે. પ્રાપ્ત વિહત પ્રમાણે પીએમ મોદી ઉદ્ઘાટન માટે ITPO કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. અહીં તેમણે સંકુલમાં પૂજામાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ આજે ​​દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ડિયા […]

રાજઘાની દિલ્હીમાં આંખના ચેપીરોગનું વધ્યું જોખમ , નિષ્ણાંતોએ આપી ચેતવણી

દિલ્હીઃ- દેશના કેટલાકર રાજ્યોમાં આઈફ્લૂનું સંક્રમણ વધતુ જોવા ણળી રહ્યું છે જો ખાસ કરીને રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં કેટલાક દિવસોથી આંખનો આ ચેપી રોગ વધતો જઈ રહ્યો છે અનેક લોકોને આંખની આ સમસ્યાથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે હવે આ આઈફ્લુૂને લઈને નિષ્ણાંતોએ પણ ચેતવણી આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં આંખના […]

યમુના નદીનું જળ સ્તર વધતા પુરની શક્યતાઓને લઈને દિલ્હી સરકાર એલર્ટ મોડમાં

દિલ્હીઃ- દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દિલ્હીમાં ફરી તવખત યમુનાનદીનું જળ સ્તર વધતા પુરની આશંકાઓ વચ્ચે દિલ્હી સરકાર એલર્ટ બની છે,ઉલ્લેખનીય છે કે વર્ષઓ બાદ યમુના નદીએ પોતાના જળ સ્તરમાં રેકોર્ડ વધારો કર્યો હતો જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાય હતી અને સ્થાનિક લોકોને રાહત શષિબીરમાં ખસેડવાની […]

દિલ્હી-ગુજરાતમાં પૂરની તબાહી, શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એલજી સક્સેના સાથે કરી વાત … પરિસ્થિતિ વિશે માહિતી લીધી

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે યમુના નદીના જળસ્તર અંગે પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે ગુજરાતના […]

દિલ્હીમાં ફરી પૂરનો ખતરો,યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું

દિલ્હી:રાજધાની દિલ્હીમાં યમુના નદી ફરી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે (રવિવારે) સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 205.75 મીટર નોંધાયું હતું. યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. પૂર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે 23 જુલાઈએ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 206.7 મીટર સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code