1. Home
  2. Tag "delhi"

નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ,આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળ ‘ક્વાડ’ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી.આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી.આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસાએ હાજરી આપી હતી.મીટિંગ બાદ, ક્વાડ દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું કે આજે અમારી મીટિંગ […]

દિલ્હીના સીએમ કેજરીવાલે માટે સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ કેબિનેટમાં મંત્રી બનવા માટે એલજીને મોકલ્યા હતા

કેબિનેટ મંત્રી માટે કેજરીવાલે બે નામ એલજીને મોકલ્યા સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ મોકલવામાં આવ્યા દિલ્હીઃ- દિલ્હીના રાજકણમાં હાલ ઉથલપાઠલ મચવા પામી છે કેજરીવાલના મંત્રીની ધરપકડ બાદ દિલ્હીના સમાચાર હેડલાઈન બન્યા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.ને મંત્રીમંડળમાં મંત્રી બનવા માટે આપના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામની ભલામણ કરી છે. […]

દિલ્હીના વાતાવરણમાં પલટો, જોરદાર પવન સાથે ઘીમીઘારે વરસાદના ઝાપટા પડ્યા

દિલ્હીના વાતાવરણમાં પલટો છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા દિલ્હીઃ- દેશભરમાં એક તરફ ભારે ગરનીની શરુઆત થઈ ચૂકી છએ દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો વધ્યો છે ત્યારે બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં અચાનક વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાણકારી પ્રમાણે દિલ્હીમાં આજે વાવાઝોડાની આગાહી […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં […]

દિલ્હી:પીએમ મોદી આજે કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠ પર બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દિલ્હી કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠની ઉજવણીના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, અદિચુંચનાગીરી મઠના નિર્મલાનંદનાથ મહાસ્વામી, સુત્તુર મઠના શિવરાત્રી દેશિકેન્દ્ર મહાસ્વામી, સ્થાનકપુરાના નંજવધુતા સ્વામીજી, પેજવર માના વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ […]

રિલસ બનવવાના શોખિનો માટે આંખો ખોલતી ઘટના, રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોત

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મોબાઈલ ઉપર વીડિયો બનાવવા તથા સેલ્ફી લેવા માટે કેટલાક યુવાનો જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી. જેથી જોખમી સેલ્ફી તથા વીડિયો ઉતારવા ચક્કરમાં કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યાં હતા. દરમિયાન આવી જ ચોંકાવનારી ઘટના દિલ્હીમાં બની છે. બે યુવાનો રેલવે ટ્રેક ઉપર […]

પીએમ મોદી ‘બારિસુ કન્નડ ડિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 5 વાગ્યે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘બારીસુ કન્નડ ડિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાન મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.આ તકે અનેક લોકો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિઝનને અનુરૂપ, કર્ણાટકની સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસની ઉજવણી કરવા માટે ‘બારીસુ કન્નડ દિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન […]

દિલ્હીઃ કથિત શરાબ કૌભાંડમાં EDએ CM કેજરિવાલના PAને પૂછપરછ માટે બોલાવાયા

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનિષ સિસોદીયાની પણ પૂછપરછ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. જ્યારે CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બીજી વખત નોટિસ મોકલીને […]

આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય દિલ્હીના નવા મેયર બન્યા

શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના નવા મેયર ભાજપના રેખા ગુપ્તાની મળી હાર દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ નમેયરની જંગ છેવટે સમાપ્ત થી છે અને રાજધાનીને મેયર મળી ચૂક્યા છે,આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. મેયર પદની ચૂંટણીમાં શૈલી ઓબેરોયને 150 વોટ અને બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને 116 વોટ […]

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનું નિધન, મંગળવારે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે.  8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા  હતા. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીને જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code