1. Home
  2. Tag "delhi"

CBIએ દારુ કૌભાંડ મામાલે આપ સરકારના નેતા મનીષ સિસોદીયા સામે ફરી સમન્સ જારી કર્યા

દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદીયા સામે સમન્સ જારી ફરી સીબીઆઈએ પાઠવ્યા સમન્સ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કેજરિવાલ સરકારના નેતાઓ વિવાદમાં જોવા મળએ છએ. ત્યારે હવે ફરી એક વખત સીબીઆઈ દ્રારા દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સમન્સ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ  ઓગસ્ટ દરમિયાન સીબીઆઈએ સિસોદિયા અને અન્ય 14 […]

દિલ્હીની એનસીઆરમાં ફરી પ્રદુષણ વધ્યું –  હવા દુષિત બનતા  ગ્રેપ 2 લાગૂ 

દિલ્હીની હવા બની પ્રુદિષત ફરી ગ્રેપ ટૂ લાગૂ કરવામાં આવ્યું દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની આબોહવા સામાન્ય રીતે પ્રદુષિત હોય છે જો કે છેલ્લા થોડા દિવસમાં ઠંડી ઓછી થવાની સાથે જ હવા પમ સુધરી હતી જો કે ફરી દિલ્હીવાસીઓને ષશ્વાસ લેવું મનુશ્કેલ બન્યું છે એર ક્વોલિટી ઈન્ડેક્ષ એક વાર ફરી ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.આ સાથે જ […]

પીએમ મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું.આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) […]

લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી: કેજરીવાલ

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી. ટ્વિટર પર મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની તસવીરો શેર કરતા તેણે લખ્યું કે લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી થયું.દિલ્હીવાસીઓના પ્રયત્નો ધીમે ધીમે પરંતુ ચોક્કસ ફળ આપી રહ્યા છે.દિલ્હીવાસીઓને અભિનંદન.પરંતુ આપણે […]

પીએમ મોદી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આદી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન દેશની આદિવાસી વસતીના કલ્યાણ માટે પગલાં લેવામાં અગ્રેસર રહ્યા છે જ્યારે દેશના વિકાસ અને વિકાસમાં તેમના યોગદાનને પણ આદર આપે છે.રાષ્ટ્રીય મંચ પર આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના પ્રયાસરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે સવારે 10:30 વાગ્યે “આદી મહોત્સવ”, મેગા રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આદિ મહોત્સવ, જે આદિવાસી […]

અદાણી મામલે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ સુધી સ્થગિત કરાઈ

13 માર્ચ સુધી રાજ્યસભા સ્થગિત અદાણી મામલે રાજ્યસભામાં ભારે હોબાળો દિલ્હીઃ- રાજ્યસભામાં અદાણી મામલે અનેક પશ્નો અને વિવાદ સાથે બોહાળો મચ્યો છે ત્યારે આજના સત્રની  શરૂઆત પણ કંઈક આવી જ રહી હતી. અદાણી કેસને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. સંસદમાં વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી […]

ઈન્ડિગો 2 માર્ચથી ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા તૈયારઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ઇટાનગર:ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો 2 માર્ચથી આ ફ્લાઈટ સેવા શરૂ કરશે.આ અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 2 માર્ચથી ઇટાનગરના ડોની પોલો એરપોર્ટથી દિલ્હી માટે તેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે.ખાંડુએ […]

રાજધાની દિલ્હીમાં મેયરની ચૂંટણી હવે 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે

16 ફેબ્રુઆરી યોજાશે દિલ્હી મેયરની ચૂંટણી આ અગાઉ ચૂંટણી મુ્લતવી રખાઈ હતી દિલ્હીઃ- દિલ્હી મેયરની ચૂંટણી હવે ફેબ્રુઆરીની 16 ના રોજ યોજાવા જઈ રહી છે.  દિલ્હી મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના મેયર, ડેપ્યુટી મેયર અને 6 સભ્યોની ચૂંટણી યોજાશે. આ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક 16 ફેબ્રુઆરીએ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ […]

આજે સ્વામી દયાનંદની 200મી જન્મજયંતિ  – PM મોદી  11 વાગ્યે દિલ્હીના સ્ટેડિયમ ખાતે વર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન, સભાને પણ સંબોધશે

આજે મહર્ષિ દયાનંદની 200મી જન્મજયંતિ   PM મોદીવર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન જાહેર સભાને પણ સંબોધશે દિલ્હીઃ- આજરોજ 12 ફેબ્રુઆરીએ  મહર્ષિ દયાનંદ જયંતિ ઉજવવામાં આવી રહી છએ ત્યારે પ્રધાનમંત્રી  મોદી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે રઆજરોજ  રોજ સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષભર ચાલતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદી […]

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આજથી G-20 ફૂડ ફેસ્ટિવલ, દેશી-વિદેશી વાનગીઓનો માણી  શકશો સ્વાદ

દિલ્હી:NDMCના બે દિવસીય G-20 ફૂડ ફેસ્ટિવલમાં રાજધાનીના રહેવાસીઓ દેશ-વિદેશના પ્રખ્યાત ભોજનનો સ્વાદ ચાખી શકશે.તાલકટોરા સ્ટેડિયમમાં શનિવાર અને રવિવારે યોજાનાર આ ફૂડ ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યો અને 11 હોટેલ ભાગ લઈ રહી છે.આ ઉપરાંત કૃષિ મંત્રાલય પણ તેના સ્ટોલ લગાવી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય અને ભારતીય પરંપરાગત ખાદ્ય પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરતા 43 ફૂડ સ્ટોલ હશે. NDMC સભ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code