1. Home
  2. Tag "delhi"

દિલ્હી-હિમાચલ પ્રદેશમાંથી ચીનની બે મહિલા જાસુસ ઝડપાઈ, ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર ટેક્સ વધારવા સહિતની આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન દિલ્હી અને હિમાચલ પ્રદેશમાંથી ચીનની બે મહિલા જાસુસ ઝડપાયા હોવાનું જાણવા મળે છે. સૂરક્ષા એજન્સીઓએ બંનેની આગવી ઢબે પૂછપરછ આરંભી છે, તપાસમાં ચોંકાવનારા ખુલાસા […]

દિલ્હીમાં પ્રદુષણનું લેવલ વધ્યું, શ્વાસની બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રદુષણનું સ્તર વધ્યું છે. જેથી લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ છે. દિલ્હીમાં એરક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 300ની નજીક પહોંચ્યું હતું. બીજી તરફ તંત્ર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દિવાળી દરમ્યાન દિલ્હીનું પ્રદૂષણનું લેવલ […]

દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી, નોઈડાની AQI 354, પરાલી બની સમસ્યા

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તા સતત ચોથા દિવસે અત્યંત નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. CPCBના ડેટા અનુસાર, ગુરુવારે સાંજે 6.30 વાગ્યે આનંદ વિહાર (428) અને અશોક વિહાર (405) એટલે કે ગંભીર શ્રેણીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નોંધવામાં આવ્યો હતો.દિલ્હીના વજીરપુર, બવાના, જહાંગીરપુરી, મુંડકાએ ખૂબ જ નબળી […]

દિલ્હીઃ AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચાયો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના મુખ્ય વહીવટી અધિકારી દેવ નાથ સાહને લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને પત્ર લખીને આ અંગે જાણ કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, AIIMS દિલ્હીમાં સાંસદો માટે તબીબી સંભાળની […]

નવી દિલ્હીઃ યમુના નદીના ઘાટ ઉપર છઠ્ઠની ઉજવણીની તડામાર તૈયારી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છઠ્ઠના તહેવારમાં યમુના નદી પ્રદૂષિત ન થાય તેની ખાતરી કરવા અધિકારીઓને આદેશ કર્યાં છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “યમુનાના ઘાટ પર છઠ્ઠનો તહેવાર પહેલાની જેમ ઉજવવામાં આવશે. તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે યમુના પ્રદૂષિત ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું […]

ઑક્ટોબર-નવેમ્બરમાં જ દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ શા માટે ?,રીસર્ચમાં સામે આવ્યું આ કારણ

દિલ્હીમાં ઑક્ટોબર અને નવેમ્બરમાં હવાની ગુણવત્તા ખરાબ થવાનું મુખ્ય કારણ પરાલી સળગાવવાનું છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના સંશોધનમાં આ વાત સામે આવી છે.પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો કે જે દિલ્હીની નબળી હવાનું કારણ બને છે તેમાં “ઉત્સર્જન નિયંત્રણ તકનીકોનો અભાવ”, વાહનોનું ઉત્સર્જન અને પરાલી સળગાવવાનો સમાવેશ થાય છે, જે શહેરની હવાની ગુણવત્તાને […]

દેશમાં સ્કીલ ઇન્ડિયા અભિયાન હેઠળ 1.25 કરોડ યુવાનોને તાલીમ આપાઈઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 10 લાખ કર્મચારીઓની ભરતીની કવાયત એટલે કે ‘રોજગાર મેળા’નો પ્રારંભ કર્યો હતો. આ સમારંભ દરમિયાન, નવા નિયુક્ત કરવામાં આવેલા 75,000 કર્મચારીઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આજે તે દિવસ છે જ્યારે રોજગાર મેળાના રૂપમાં એક નવી કડી દેશમાં રોજગાર અને સ્વ-રોજગાર […]

શિયાળો આવતા જ દિલ્હીની હવા બની પ્રદુષિત -આજે સવારે એક્યૂઆઈ 262 પર પહોચ્યો

દિલ્હીની આબોહવા પ્રદુષિત બની એક્યૂઆઈ 262ને પાર દિલ્હીઃ- એક તરફ દેશભરમાં દિવાળઈનો પ્રવ મનાવાઈ રહ્યો છએ તો બીજી તરફ દેશની રાજધાનીમાં વાયુપ્રદુષણને લઈને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે આમ છંત્તા દિલ્હીની હવા વધુને વનધુ પ્રદુષિત બનતી જઈ રહી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હીમાં દર વર્ષે આ જોખમ વધતુ જ જાય છે,ઑક્ટોબરના […]

ફટાકડા ફોડવાને બદલે ખાવામાં આવે તો ? આ વર્ષના દિવાળી પર્વ પર દિલ્હીમાં ફટાડકાના શેપની મીઠાઈનું આકર્ષણ

દિલ્હીમાં ફટાકડા ફોડાશે નહી પણ ખવાશે ફટાકડાના ડિઝાઈનમાં તૈયાર થઈ છે અનેક મીઠાઈઓ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણ હંમેશા મોખરે રહે છે ખાસ કરીને દિવાળઈમાં ફટાકડા ફોડવા પર અહી પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે કારણ કે અહીના લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે, ત્યારે આ વખતે પણ લોકો ફટાકડા ફોડી શકશે નહી પરંતુ દિલ્હી વાસીઓએ […]

દિલ્હીઃ દિવાળી પર ફટાકડા ખરીદવા અને ફોડવા પર થઈ શકે છે જેલ

દિલ્હી: દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે,દિલ્હીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર 5,000 રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે,જો કોઈ ફટાકડા ફોડતા અથવા ખરીદતા જોવા મળશે તો તેને 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે.દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code