1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં સીબીઆઈના દરોડા બાદ 12 ઉચ્ચ અધિકારીઓની બદલી

દિલ્હીઃ એક્સાઈઝ પોલીસીમાં કથિત ગેરરીતિ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જેના પગલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે 12 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળે છે. દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ રાયનો ઉલ્લેખ કરાયો […]

આગામી બે-ત્રણ દિવસમાં મારી પણ ધરપકડ થશેઃ મનિષ સિસોદિયા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસીમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યાના એક દિવસ બાદ કહ્યું હતું કે, દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી હતી, કોઈ કૌભાંડ થયું નથી. ગઈકાલે સીબીઆઈના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા અને મારી ઓફિસમાં પણ ગયા હતા. સીબીઆઈના અધિકારીઓ સારા છે, તેમને […]

દિલ્હીમાં CBIએ Dy. CM મનીષ સિસોદિયાના નિવાસ સહિત 21 સ્થળોએ દરોડા પાડ્યા

નવીદિલ્હીઃ એક્સાઈઝ સ્કેમમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 15 લોકો સામે દરોડા પાડવામાં આવ્યા તેના બે દિવસ અગાઉ એટલે કે 17 ઓગસ્ટના રોજ CBIએ FIR દાખલ કરી હતી. FIRમાં શરાબની કેટલીક કંપનીઓના નામનો પણ સમાવેશ થાય છે. FIRની નકલમાં 16મા નંબર ઉપર અનૉન પબ્લિક સર્વન્ટ અને પ્રાઈવેટ પર્સનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર અને તત્કાલીન દિલ્હી એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણાના ઘરનો સમાવેશ થાય છે. સીબીઆઈના દરોડા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1964 નવા કેસ નોંધાયા, 8 મોત 

ફરી એકવાર વધવા લાગ્યા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1964 નવા કેસ નોંધાયા કોરોનાથી 8 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ દિલ્હી:રાજધાનીમાં ફરી એકવાર કોરાના વાયરસના કેસ વધવા લાગ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,964 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે. જો કે […]

વિશ્વના 20 સૌથી પ્રદુષિત શહેરોમાં દિલ્હી સહિત ભારત 3 શહેરોનો સમાવેશ

દેશની રાજધાની દિલ્હી પ્રદુષણ છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં રહી છે. દરમિયાન તાજેતરમાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, દિલ્હી અને કોલકાતા વિશ્વના બે સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ચીનના પાંચ અને ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. અમેરિકન હેલ્થ ઇફેક્ટ્સ […]

દિલ્હીમાં ડરાવી રહ્યો છે કોરોના – દર્દીઓની સંખ્યા બમણી થઈ

દિલ્હીમાં કોરોનાના સંક્રમણનો દર વધ્યો દર્દીઓની સંખ્યા થઈ રહી છે ડબલ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો સામે આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે સંક્રમણ દર વધતા જ કેસોની સંખ્યા બમણી થઈ રહી છે. દિલ્હીમાં કોરોના હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા છેલ્લા 15 દિવસની  અંદર  100 ટકા પહોંચી […]

દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં જ રહેશે રોહિંગ્યા,કોઈને ફ્લેટ આપવાની સૂચના નથી: MHA 

દિલ્હી:રાજધાનીમાં ગેરકાયદે રોહિંગ્યા લોકોને ફ્લેટ આપવાના મામલે ગૃહ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે.તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં રોહિંગ્યા રહે છે, તેઓ ત્યાં જ રહેશે.તેમને ફ્લેટ આપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે નવી દિલ્હીના બકરવાલામાં ગેરકાયદે રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ […]

દિલ્હી:કોરોનાના સંક્રમણ દરે વધારી ચિંતા,પોઝિટીવીટી રેટ 20% પર પહોંચ્યો,3ના મોત

 કોરોનાના સંક્રમણ દરે વધારી ચિંતા પોઝિટીવીટી રેટ 20% પર પહોંચ્યો કોરોનાના 917 નવા કેસ નોંધાયા સંક્રમણને કારણે 3 લોકોના મોત દિલ્હી:રાજધાનીમાં કોરોનાના વધતા સંક્રમણના દરે હવે લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે.હવે રાજધાનીમાં સકારાત્મકતા દર વધીને 19.20% થઈ ગયો છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 917 નવા કેસ નોંધાયા હતા.સંક્રમણને કારણે 3 લોકોના મોત થયા છે.જે પછી એક્ટિવ […]

દિલ્હી એરપોર્ટ પર પ્રવેશ હવે ટેક્નિકલ બનશે – ડીજી યાત્રા એપની મદદથી ચહેરો દેખાડીને મળશે પ્રવેશ

દિલ્હી એરપોર્ટ પર માત્ર ચહેરો દેખઆડીને મળશે પ્રવેશ હવે ડોક્યુમેન્ટ ચેક કરાવાથી મળશે છુટકારો દિલ્હીઃ- દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે યાત્રીઓ પોતાનો ચહેરો દેખાડીને માત્ર પ્રવેશ મેલી શકે છે.આ પ્રવેશ યાત્રા એપની મદદથી હવે યાત્રીઓને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશવા માટે કતાર લગાવવાની કે દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં પડે. ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીની મદદથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code