CM કેજરીવાલની મોટી જાહેરાત,દિલ્હીના આ 5 માર્કેટ હશે World Class
CM કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હીના 5 માર્કેટ હશે World Class આવનારા લોકોની સંખ્યા તેમજ વ્યવસાયમાં થશે વધારો દિલ્હી:મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે,દિલ્હી સરકાર કમલા નગર, ખારી બાવલી, લાજપત નગર, સરોજિની નગર અને કીર્તિ નગર બજારોને “વર્લ્ડ ક્લાસ” બનાવવા માટે પુનઃવિકાસ કરશે.વધુ નોકરીઓનું સર્જન કરવા માટે ‘રોજગાર બજેટ’માં કરાયેલી જાહેરાતને અનુરૂપ આ પગલું છે. […]


