1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ સત્યનિકેતન વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી, 6 વ્યક્તિઓને બચાવાયાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. દક્ષિણ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા 6 વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. […]

હવામાન વિભાગ :ગુરુવાર સુધી દિલ્હીમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને સ્પર્શી શકે છે

કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત નહીં દિલ્હીમાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી જશે હવામાન વિભાગે કરી આગાહી દિલ્હી:ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવનો પ્રકોપ સતત જારી છે અને લોકોને ગરમીથી રાહત મળી રહી નથી.આ સપ્તાહે રાજધાની દિલ્હીમાં પણ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું કહેવું છે કે,ગુરુવાર સુધી દિલ્હીમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને સ્પર્શી […]

રાજધાની દિલ્હીમાં કોરોના વકર્યો- 24 કલાકમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોનાના કેસો વધ્યા 24 કલાકમાં 1હાજરથી વધુવ કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યારે અચાનક જ દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે, જેને લઈને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે જ ટચેસ્ટિંગ […]

પીએમ મોદી અને મધ્યપ્રદેશના શિવરાજ સિંહ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે. દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 45 મિનિટની બેઠકમાં તેઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. Met MP CM Shri @ChouhanShivraj Ji, who discussed the good governance initiatives of the MP Government and how their transformative schemes are […]

દિલ્હીઃ પાકિસ્તાનમાં શિક્ષણ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને નહીં મળે નોકરી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ખટાશ આવી છે. દરમિયાન હવે પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજમાંથી અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે, એટલું જ નહીં પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાના પ્રમાણપત્રના આધારે ભારતમાં આગળ અભ્યાસ નહીં કરી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે […]

રાજધાની દિલ્હીમાં કોરોનાનો ત્રીજો ડોઝ મફ્તમાં અપાશએ- સરકારી કેન્દ્રો પર થશે રસીકરણ

દિલ્હીમાં કોરોનાનો ત્રીજો ડોઝ અપાશએ મફ્તમાં સરકારી કેન્દ્રો પર થશે રસીકરણ દિલ્હી – દેશભરના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિમાં હવે કોરોનાનો બૂસ્ટર ડોઝ લેવાની પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે હવે સતત વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીના લોકોને મોટી રાહત મળી છે. દેશમાં પ્રથમ વખત, દિલ્હીમાં એન્ટિ-કોરોનાવાયરસ રસીની બૂસ્ટર […]

દિલ્હીમાં બીજેપીના નેતાની ઘરની બહાર ગોળી મારીને હત્યા

બીજેપી નેતાની હત્યાનો મામલો મોડી રાતે બાઈક સવાર દ્રારા ગોળી મારી હત્યા કરાઈ દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં હત્યાઓના બનાવો વધી રહ્યા છે ત્યારે વિતેલી  બુધવારે રાત્રે 8.15 કલાકે રાતે જીતુ ચૌધરીનામના બીજેપી નેતાની હત્યા કરવામાં આવી હતી, મળતી જાણકારી પ્રમાણે ભાજપના જિલ્લા મંત્રી જીતુ ચૌધરીની અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. બદમાશોએ આ ઘટનાને […]

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં પ્રતિબંધો પાછા ફર્યા,માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો થશે દંડ

ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ દિલ્હી સરકારે ફરી પ્રતિબંધો લગાવવાનું કર્યું શરૂ માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરાશે દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.બુધવારે યોજાયેલી બેઠકમાં ઘણા નિર્ણય લેવાયા છે.તેમણે કહ્યું છે કે, માસ્ક ના પહેરનારને […]

જહાંગીરપુરી હિંસાઃ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુપ્રીમ કોર્ટે અટકાવી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા આજે આરોપીઓના ગેરકાયદે દબાણ દૂર દરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી હતી. તેમજ સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતા દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત રાખવાનો […]

જહાંગીરપુરી હિંસાઃ ઘટનાના એક દિવસ પહેલાનો વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા જહાંગીરપુરીમાં ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસમાં આવી રહ્યાં છે. પોલીસે લગભગ 200 જેટલા ફુટેજ તપાસ્યાં છે. દરમિયાન કાવતરુ ઘડીને હિંસાને અંજામ આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code