1. Home
  2. Tag "delhi"

જહાંગીરપુરી હિંસામાં પોલીસને કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હિંસક અથડામણમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, ભલે તે વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના હોય. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓને ઝડપી […]

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસ અપડેટ કેસમાં 43 ટકાનો ઘટાડો 24 કલાકમાં 1,247 નવા કેસ દિલ્હી: ભારતમાં COVID-19 કેસમાં લગભગ 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા છે. તાજેતરના આંકડાઓ સાથે, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 43,045,527 થઈ ગઈ છે.તો,છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક મૃત્યુ થયું છે. દેશ સોમવારે સવારે બે […]

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 500 નવા કેસ – સંક્રમણ દર 7 ટકાને પાર 

દિલ્હીમાં કોરોનાનો કહેર સતત બીજા દિવસે 501 કેસ સામે આવ્યા અનેક પાબંધિઓ લાગી શકે છે   દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા 2 દિવસથી ્હી 500 જેટલા કેસ નોંધાઈ રહ્યો છે દેશમાં નોંધાતા કુલ કેસમાં સોથી વધુ કેસ દિલ્હીથી આવી રહ્યા છે જો સ્થિતિ આવીને આવી જ રહેશે […]

જહાંગીરપુરી હિંસા કેસ: પોલીસની 14 ટીમો બનાવીને શરૂ કરાઈ તપાસ

નવી દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં ફાટી નીકળેલી હિંસાના પ્રકરણમાં પોલીસે 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ દિલ્હી ક્રાઈમબ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસની વિવિધ ટીમો બનાવીને હાલ અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.  દરમિયાન આજે પોલીસની ટીમ ઘટના સ્થળની મુલાકાત લઈન  […]

IPL 2022 ઉપર કોરોનાનું સંકટઃ દિલ્હીની ટીમના એક સભ્યનો રિપોર્ટ પોઝિટિવ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ઉપર કોરોનાનું સંકટ ઉભું થયું છે. IPLની 15મી સીઝનમાં કોરોનાની એન્ટ્રી થતા ક્રિકેટ પ્રેમીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. દિલ્હી કેપિટલ્સના ફિજીયો પેટ્રીક ફરહાર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેના પરિણામે હાલ સમગ્ર ટીમને ક્વોરન્ટીન કરાઈ છે. ટીમની આગામી મેચ પૂણેમાં રમાવવાની છે. આ માટે ટીમ રવાના થવાની […]

જહાંગીરપુરી હિંસામાં અત્યાર સુધી  21 લોકોની થઈ ધરપકડ- આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી

જહાંગીરપુરી હિંસાના આરોપીઓ કસ્ટડીમાંમ અત્યાસ સુધી  21 લોકોની થઈ ધરપકડ આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં હનુમાન જયંતિના દિવસે નીકળેલી શોભાયાત્પા પર અસામાજીક તત્વો દ્રારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યાર બાદ ગૃહમંત્રી શાહે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને દિલ્હીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો ત્યારે હવે […]

ઈંઘણના ભાવ વધારાને લઈને રાજધાનીમાં આજથી ઓટો અને ટેક્સી ડ્રાઈવરો હડતાળ પર

ઈંઘણના ભઆવ વધારા સામે આજથી દિલ્હીમાં હડતાળ રિક્ષા.ટેક્સિ અને મીની બસના ડ્રાઈવરો આજથી હડતાળ પર દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ ડિઝલ સહીત ગેસની કિમંતોમાં ભારે વધારો નોંધાયો છે જ્યારે આ ભાવ વધારાના કારણે દિલ્હીમાં ઓટો, ટેક્સી અને મિનિબસ ડ્રાઈવરોના વિવિધ સંગઠનોએ નારાજદગી દર્શાવી છે. આજરોજ સોમવારથી ઈઘંણના ભઆવ વધારાને લઈને ઓટો ડ્રાઈવર ટેક્સી ડ્રાઈવરોએ હડતાળ પર જવાનો […]

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 517 નવા કેસ નોંધાયા

 દિલ્હીમાં કોરોનાએ પકડી રફતાર  છેલ્લા 24 કલાકમાં 517 નવા કેસ  1518 એક્ટિવ કેસ દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં શનિવારની સરખામણીમાં કોરોના વાયરસના કેસમાં 12 ટકાનો વધારો થયો છે. કોવિડ-19ના 517 નવા કેસ નોંધાયા છે.જોકે આ સમય દરમિયાન કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી.તો, કોરોના ચેપનો સકારાત્મક દર પણ ઓછો જોવા મળ્યો છે, તે 5.33 […]

દિલ્હી- જહાંગીરપુરીમાં શોભાયાત્રા પર ફાયરિંગ કરનાર 20 વર્ષિય અસ્લમ સહીત 14 લોકોની અત્યાર સુધીમાં થઈ ધરપકડ

શોભાયાત્રા પર હુમલો કરનારાની થઈ ઓળખ અત્યાર સુધી 14 લોકોની અટકાયત ફાયરિંગ કરનાર અસ્લમની પણ પોલીસે ધરપકડ કરી દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ હનુમાન જયંતિ નિમિત્તે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા નિકળાવામાં આવી હતી જેમાં કેટલાક અસામાજીત તત્વો દ્રારા પત્થર નારો અને ફાયરિંગ કરવાની ઘટના બની હતી, ત્યારે બાદ દિલ્હીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને […]

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભા યાત્રા પર પત્થરમારો કરીને હુમલો કરાયો, તપાસના આદેશ

દિલ્હીમાં શોભાયાત્રા દરમિયાન હુમલાની ઘટના તપાસના આદેશ આપવામાં આવ્યા દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ દેશભરમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી આ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરામાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી  જેમાં જહાંગીરપુરી વિસ્તારમાં કુશલ સિનેમા પાસે શનિવારે સાંજે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસામાજીક તત્વો દ્રાર અગી આગચંપી પણ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code