1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ બજેટ સત્રનો 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણથી થશે આરંભ

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નાણામંત્રાલય દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે બજેટ સત્ર 1 લી ફેબ્રુઆરીએ નહીં પરંતુ 31મી જાન્યુઆરીથી શરૂ થશે. આગામી બજેટ સત્રમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને સરકારને ઘેરવાની રૂપરેખા પણ તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે. બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને […]

દેશની દિકરીઓ હવે સૈન્ય સ્કૂલમાં પ્રવેશ લઇ રહી છે, મને ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે: PM મોદી

પીએમ મોદીએ રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીમાં ભાગ લીધો આ દરમિયાન તેઓએ આપ્યું સંબોધન કહ્યું – ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે નવી દિલ્હી:  દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોરની રેલી યોજાઇ હતી. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન […]

IPL 2022: વિવિધ ટીમોની સારા વિકેટકિપર બેસ્ટમેન ઉપર નજર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. જોકે, આ પહેલા IPL 2022 માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે. આ મેગા ઓક્શન પહેલા 10 ટીમમાં 33 ખેલાડીઓ રિટેઈન અને ડ્રાફ્ટ તરીકે જોડાયા છે, પરંતુ બાકીના ખેલાડીઓને મેગા ઓક્શનમાં ખરીદવામાં આવશે. જો કે, […]

દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા વિકએન્ડ કરફ્યુ હટાવાયો

અન્ય નિયંત્રણો પણ હળવા કરવાનો નિર્ણય સિનેમા ગૃહ 50 ટકાથી ક્ષમતા સાથે ખોલાશે શૈક્ષણિક સંસ્થાઓ હજુ ચાલી કરવામાં નથી આવી દિલ્હીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દિલ્હી સરકારે કેટલાક પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. રાજધાનીમાં વિકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે 50 ટકા ક્ષમતા સાથે સિનેમા ગૃહ ખોલી શકાશે. જો […]

દેશ 73મા ગણતંત્ર દિવસની કરી રહ્યું છે ઉજવણી – વિશ્વ દેખશે આજે ભારતની તાકાત

આજે 73મો ગણતંત્ર દિવસ દિલ્હીમાં ભવ્ય ઉજવણી દુનિયા દેખશે ભારતની શક્તિ   દિલ્હીઃ- દેશભરમાં આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી ખાતે રાજપથ મારપ્ગ પર પરેડનું પણ આયોજન કરેલું છે જો કે કોરોનાને કારણે વખતે નર્યાદિત સંખ્યામાંટેબ્લો પ્રદર્શન થશે, આજના આ ખાસ દિવસે દુનિયા ભારતની શક્તિ જોશે. પ્રજાસત્તાક […]

ગણતંત્ર દિવસ- સુરક્ષાને લઈને દિલ્હીની સીમાઓ સીલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીમાં આજે સખ્ત બંદોબસ્ત ગોઠવાયો ગણતંત્ર સમારોહને લઈને સુરક્ષા એજન્સીો એલર્ટ મોડમાં દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થી રહી છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી ખાતે  સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,આતંકવાદી હુમલાની ધમકી બાદ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત પર છે. આજના  આ […]

‘પૂર્ણ સ્વાતંત્ર્ય દિવસ’ જ બન્યો આપણો ‘પ્રજાસત્તાક દિવસ’…

(પરીક્ષિત જોશી) આપણા ભારત દેશને આઝાદી મળી એ ઘટનાને ૭૫ વર્ષ આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨માં પૂર્ણ થઈ રહ્યાં છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ શીર્ષક તળે એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોની શ્રેણીની શરુઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં જાહેર કરી […]

દિલ્હી સરકારે ગણતંત્ર દિવસ સમારોહની કરી ઉજવણી- કહ્યું, ‘ટૂંક સમયમાં કોરોના પ્રતિબંધોમાંથી મળશે મૂક્તિ’

કેજરીવાલ સરાકરનું એલાન દિલ્હી વાસીઓને કોરોના પ્રતિબંધોમાંથી મળશે મૂક્તિ   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જ્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્ર અને દિલ્હી કોરોનાથી વધુ રીતે પ્રભઆવીત છે જેને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે, જેમાં વિકેન્ડ કર્ફ્યૂ અને રાત્રી કર્ફ્યૂનો પણ સમાવેશ થાય છે, ત્યારે હવે નિષ્ણાંતોના મતે […]

26 જાન્યુઆરી બાદ વધશે ઠંડી -દિલ્હી, યુપી અને પંજાબ સહિતના રાજ્યોને આગામી 5 દિવસ સુધી ઠંડીથી રાહત નહી

26 જાન્યુઆરી બાદ દેશમાં ઠડી વધશે ઉત્તરપ્રદેશ સહીતના રાજ્યોમાં છંડી થ્રીજાવશે આગામી 5 દિવસ સુધી દિલ્હીમાં શીતલહેરની શક્યતાઓ   દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી ઠંંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં લોકોને આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીથી રાહત નહીં મળે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ભેજવાળું વાતાવરણને […]

દિલ્હીઃ- ગણતંત્ર દિવસના સમારોહમાં હાજર રહેવા સંપૂર્ણ રસીકરણ જરુરી ,બાળકોને નહી અપાઈ પ્રવેશ 

ગણતંત્ર દિવસમાં સામેલ થવા રસીકરણ ફરજિયાત રસી ન લીઘી હોય તેવા વ્યક્તિઓ નહી આપી શકે હાજરી 15થી ઓછી ઉંમરના બાળકોને પણ એન્ટ્રી નહી   દિલ્હીઃ- દેશભરમાં કરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે  જાહેર સ્થળોએ એકત્રીત થતા લોકો માટે અનેક નિયમો પણ લાગૂ કરાય છે જે હેઠળ મર્યાદીત સંખ્યા અને રસીકરણને ખાસ મહત્વ અપાયું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code