1. Home
  2. Tag "delhi"

ભારતના આ શહેરમાં ઠંડીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, 106 લોકોના મોત

ભારતમાં જોરદાર ઠંડી દિલ્હીમાં 122 વર્ષનો તૂટ્યો રેકોર્ડ 106 લોકોના થયા મોત દિલ્હી: ઉત્તર ભારતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે, મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કરતા પણ નીચ જતો રહ્યો છે ત્યારે દિલ્હીમાં ઠંડીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જાણકારી અનુસાર દિલ્હીમાં જાન્યુઆરી 2022માં અત્યાર સુધીમાં 88 મીમી વરસાદ પડયો છે, જેણે 122 […]

દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણ જમાવશે

આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત યોજાશે પરેટ ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો‘ વિષયક ટેબ્લો આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે અમદાવાદઃ સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના ટેબ્લો જોવા મળશે. ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય પરેડમાં આકર્ષણ જમાવશે. માધ્યમથી આઝાદીના સંગ્રામમાં […]

રાજધાની દિલ્હીમાં હવામાનમાં પલટો, કડકતી ઠંડી વચ્ચે પડ્યો વરસાદ – યલો એલર્ટ જારી

દિલ્હીમાં કડકતી ઠંડી વચ્ચે પડી રહ્યો છે વરસાદ હવામાનમાંમ પલટો આવતા ઠંડી વધવાની આશંકા દિલ્હીઃ- છેલ્લા થોડા દિવસથી દેશભરના કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે, ક્યા ઘુમ્મસવાળું વાતાવરણ રહે તો ક્યાંક ઝરમર વરસાદ સાથે ઠંડી છે ત્યારે રાજધાનીમાં પણ હવામાન પલટ્યું છે કડકડતી ઠંડી વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર વરસાદ પડ્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી-એનસીઆરના […]

કોરોના વચ્ચે દિલ્હીવાસીઓને રાહતઃ કોરોના ટેસ્ટીંગના ભાવમાં કરાયો ઘટાડો

દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે કોરોના ટેસ્ટનો ખર્ચ ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે દિલ્હીવાસીઓને રાહત મળશે. કેજરિવાલ સરકારે RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટના દર ઘટાડવાનો આદેશ આપ્યો છે. ખાનગી લેબ અથવા હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટનો દર રૂ. 300 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ તેની કિંમત રૂ. 500 હતી. ખાનગી લેબ […]

દેશમાં કોરોનાનું સંકટ, 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધવામાં આવ્યા

દેશમાં કોરોનાનું સંકટ લોકોએ સતર્ક રહેવું પડશે 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધાયા દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,47,254 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 2,51,777 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 703 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ […]

હવે ઈન્ડિયા ગેટ પર નહીં, નેશનલ વોર મેમોરિયલમાં પ્રગટશે ‘અમર જવાન જ્યોતિ’ની મશાલ

નેશનલ વોર મેમોરિયલને લઈને સમાચાર હવે અમર જવાનની જ્યોતિ ત્યાં પ્રગટશે ઈન્ડિયા ગેટ પર નહીં પ્રગટે જ્યોતિ દિલ્હી: ગણતંત્ર દિવસ પહેલા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જ્યોત સાથે વિલીન કરવામાં આવશે. ગુરુવારે ભારતીય સેનાના એક અધિકારીએ મીડિયાને માહિતી આપી હતી. “ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની જ્યોત બુઝાવવામાં આવશે […]

દિલ્હીમાં ગાઢ ઘુમ્મસ છવાયું – દ્રશ્યતા ઓછી હોવાના કારણે  13 ટ્રેનનું સંચાલન ખોરવાયું, કેટલીક ટ્રેનો રદ

દિલ્હીમાં ગાઢ ઘુમમ્સ 13 ટ્રેનનો સમય ખોરવાળો કેટલીક ટ્રેનોને કરવી પડી રદ   દિલ્હીઃ- આજે વહેલી સવારથી જ દેશના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે  વહેલી સવારથી જ વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ પ્રસેલું જોવા મળ્યું છે જેના કારણે વાતાવરણમાં દ્રશ્યતા ઘટી હતી જેની સીધી અસર ટ્રેન […]

દિલ્હી: ગણતંત્ર દિવસના કારણે તમામ પોલીસકર્મીની રજા આગામી આદેશ સુધી રદ,આદેશો જારી કરવામાં આવ્યા

પોલીસ કર્મીની રજા આગામી આદેશ સુધી રદ હવાઈ સંચાલન પર પ્રતિબંધ 8000 લોકોને જ મળશે એન્ટ્રી દિલ્હી:રાજધાની દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસના સમારોહને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અવકાશને છોડીને પોતાના તમામ કર્મીઓની દરેક પ્રકારની રજા રદ કરી દીધી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.દિલ્હી પોલીસે એક આદેશ જાહેર કર્યો જેના પર વિશેષ પોલીસ આયુકત સુંદરી નંદાના હસ્તાક્ષ્રર […]

ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાને લઈને દિલ્હીમાં એલર્ટ- સુરક્ષામાં કરાયો વધારો

દિલ્હીમાં આતંકી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓ એ્લર્ટ મોડમાં આઈએસઆઈના ઈશારે આતંકીઓ કરી શકે છે હુમલો   દિલ્હીઃ – દેશમાં થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે જેને લઈને દેશની રાજધાનીની સુરક્ષામાં વધારો કરાયો છે.રાજધાનીમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ 26 જાન્યુઆરીએ આતંકી હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સંબંધમાં નવ પાનાની દિલ્હી પોલીસ સાથે માહિતી પણ શેર […]

દિલ્હીમાં 15 ફેબ્રુઆરી સુઘી ડ્રોન સહીત હવામાં ઉડતા યંત્રો અને બલૂન પર લાગ્યો પ્રતિબંધ

દિલ્હીમાં આતંકી હુમલાને લઈને એજન્સીઓ એલર્ટ 15 ફેબ્રુઆરી સુધી નહી ઉડાવી શકાય ડ્રોન દિલ્હીઃ- દેશમાં ગણતંત્રણની ઉજવણીના દિવસને હવે થોડા  દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક તત્વો દ્રારા રાજધાનીની શાંતિ ભંગ કરવાના ઈનપુત ગુપ્ત એજન્સીઓને મળી રહ્યા છે, જેને લઈને દિલ્હીમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે, ત્યારે આવી સ્થિતિ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code