મહાકુંભમાં બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષાની માંગ ઉઠી, મહામંડલેશ્વરે પીએમ મોદીને લોહીથી પત્ર લખ્યો
મહાકુંભમાં ભારતના પડોશી દેશોમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિમ્હાનંદે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે પીએમ મોદીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓની સુરક્ષા કરવાની વિનંતી કરી છે યતિ નરસિમ્હાનંદે પત્રકારોને કહ્યું કે તેમણે પત્રમાં પીએમ મોદીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે સૈન્ય કાર્યવાહી […]