1. Home
  2. Tag "Demand"

મધ્યપ્રદેશઃ દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજનું નામ બદલવા કરાઈ માંગણી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક શહેરો અને નગરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન દેશ પહેલા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન તરીકે હબીબગંજ સ્ટેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે. જો કે, આ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે મંત્રી જયભાન સિંહ પવૈયા બાદ હવે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે […]

ધો. 10 અને 12માં CBSEની જેમ સિલેબર્સમાં ઘટાડો કરવા શિક્ષકોએ કરી માગ

અમદાવાદઃ ગુજરાતમાં ધો.10 અને 12ના વર્ગોમાં નિયમિત ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. વેકેશન પૂર્ણ થયા બાદ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ વખતે શાળાઓમાં શિક્ષણ કાર્ય મોડુ શરૂ થયું હતું. એટલે શૈક્ષણિક કેલેન્ડર મુજબ શિક્ષણ કાર્ય થઈ શક્યું નથી. એટલે સીબીએસઈની જેમ સિલિબર્સ ઘટાડવાની માગ ઊઠી છે. સીબીએસઇએ સ્કૂલો શરૂ થતાની સાથે […]

ગિરનાર રોપવેના ટિકિટના દરમાં ઘટાડો કરવા કલેક્ટરને આવેદન અપાયું

જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો ત્યારે નિયત કરેલા ટિકિટના દર સામે વિરોધ ઊભો થયો હતો. હવે ગિરનાર રોપવે કાર્યરત થયાને એક વર્ષ પૂર્ણ થતા જેમાં 6.60 લાખ પ્રવાસીઓએ રોપવેની સફર પુરી કરી જંગી આવક 36 કરોડની કરી લીધી છે. ઉષા બ્રેકો કંપનીને એક જ વર્ષમાં ઉંચા ભાડાથી તોતિંગ આવક થઈ છે. […]

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોએ BBA,BCA અને બી.કોમમાં બેઠકો વધારવાની માગ કરી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે. ત્યારે હજુ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા હોવાને કારણે કોલેજ પર વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે પરંતુ કેટલીક કોલેજોમાં સીટો ઉપલબ્ધ જ નથી. જેથી ખાનગી કોલેજોએ BBA-BCAના કોર્ષ માટે બેઠકો વધારવા અને ગ્રાન્ટ ઇન એડ કોલેજોએ B.COMમાં બેઠકો વધારવા માંગણી કરી છે. પરંતુ […]

કેન્દ્રના ધોરણે ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત ક્યારે કરાશે ?

ગાંધીનગરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા તોતિંગ વધારાને કારણે મોંઘવારીએ માઝા મુકી છે. બીજીબાજુ કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરીને 31 ટકા કરાયુ છે. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારી આપવાની માગણી કરી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોને કેન્દ્રના ધોરણે 31 ટકા મોંઘવારી ભથ્થું શિક્ષકો સહિત રાજ્યભરના કર્મચારીઓને આપવાની માંગણી રાષ્ટ્રીય […]

ગુજરાત કોંગ્રેસનું સુકાન પીઢ, અનુભવી નેતાને સોંપવા સિનિયર નેતાઓની રાહુલ ગાંધીને રજુઆત

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાની જવાબદારી રાજ્યના ક્યા નેતાને આપવી તે અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી મંથન ચાલી રહ્યુ છે. દિલ્હીમાં રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા ગુજરાત યુવા કોંગ્રેસના 20 નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. હાઈકમાન્ડનું તેડુ આવતા ગુજરાત […]

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની સંત સમાજની માંગણી, જળ સમાધી લેવાની આપી ચીમકી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ભગવાન શ્રીરામજીની જન્મભૂમિ અયોધ્યામાં હાલ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી સંત સમાજ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણી નહીં સંતોષવામાં આવે તો જળ સમાધી લેવાની પણ ચિંમકી ઉચ્ચારી છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન સંત સમાજ દ્વારા […]

ખોટ કરતા કેટલાક બોર્ડ નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ ન અપાતા અસંતોષ

ગાંધીનગરઃ  રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ તો મળી ગયો છે, પણ હજુ  સરકાર હસ્તકના કેટલાક ખોટ કરતા બોર્ડ/નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચથી વંચિત રખાયા છે. તેથી બોર્ડ-નિગમના કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી સાહસોમાં ફરજ બજાવતા કર્મયોગીઓને સાતમાં પગાર પંચનું એરિયર્સ અને 20 જેટલા નિગમોને પગાર પંચના લાભથી વંચિત […]

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમની ફાળવણીથી વિવાદઃ સંકુલમાં મંદિર નિર્માણની માંગણી

દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતમાં મુસ્લિમ બિરાદરો માટે નમાઝ પઠવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવતા સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે. નમાજ પઢવા માટે અલગથી રૂમની ફાળવણીના સ્પીકરના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસરમાં મંદિર બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે લોકશાહીમાં […]

કોરોનાએ લોકોને કર્યાં સજાગઃ ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતની કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાવાની સાથે ઓક્સિનની અછત સર્જાઈ હતી. તેમજ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોએ ઓક્સિજનની બોટટલ માટે દોડધામ કરી હતી. કોરોનાની બીજી લહેરે લોકોને સજાગ બનાવ્યાં છે. જેથી હવે લોકો ઘરની ગેલરી અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન આપતા છોડનું વાવેતર કરતા થયાં છે. એક અંદાજ અનુસાર ઓક્સિજન આપતા છોડની માગમાં 50 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code