1. Home
  2. Tag "Demand"

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-સાઈકલની માગમાં વધારો

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોનું ચલણ વધે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા રાહત પણ આપવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ હવે લોકો ધીમે-ધીમે ઇ-વાહન તરફ આગળ […]

રાજ્ય સરકાર જુની પેન્શન યોજના લાગુ નહીં કરે તો કર્મચારીઓના 23 સંગઠનો આંદોલન કરાશે

ગાંધીનગરઃ રાજ્યભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોએ જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ પ્રબળ બનાવીને આંદોલનની ચીમકી આપી છે, છેલ્લા કેટલાક સમયથી અનેક કર્મચારી સંગઠનો સરકારથી નારાજ છે અને પોતાની માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે. 2004 સુધી જૂની પેંશન યોજનાનો લાભ મળતો હતો, […]

ગુજરાતમાં જુની પેશન યોજના ફરી દાખલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાતમાં નવી પેન્શન યોજનાથી ભવિષ્યમાં કર્મચારીઓને લાભ નહીં પણ નુકશાન થવાનું છે. એવું લાગતા હવે રાજ્ય સરકારના કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનમાં તો કોંગ્રેસની સરકારે નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના શરૂ કરી દેતા ગુજરાતમાં પણ આ માગણી બુલંદ બની છે. રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ તો સરકારમાં રજુઆત […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]

કોરોનાને પગલે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની માંગમાં વધારો, મનરેગા હેઠળ 94994 કરોડનો ખર્ચ

નવી દિલ્હીઃ કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો તેમના ગામ પરત ફર્યા હતા. રોગચાળા પહેલાના સમયગાળાની તુલનામાં, લોકડાઉન પછી મનરેગા હેઠળ રોજગારમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાર રાજ્યોમાં રોજગાર યોજના હેઠળ ખર્ચમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં મનરેગાનું બજેટ 73 હજાર કરોડ હતું. અત્યાર સુધીમાં રૂ. 94,994 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. […]

ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ  હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને […]

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ […]

ગુજરાત યુનિવર્સિટીએ LLM સેમેસ્ટર-3ની પરીક્ષાના 4 દિવસ પહેલા જાણ કરાઈ, પરીક્ષા પાછી ઠેલવા માગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણીબધી યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ પણ પાછો ઠેલ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 1લી ફેબ્રુઆરીથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ 27 જાન્યુઆરીએ જ પરિપત્ર દ્વારા જાણ કરી છે.પરીક્ષાના 4 દિવસ અગાઉ જ પરીક્ષા અંગે જાણ […]

ખંભાતી રંગબેરંગી પતંગોની સૌથી વધુ માગ, 7000 લોકોને રોજગારી આપતો પતંગ બનાવવાનો ઉદ્યોગ

અમદાવાદઃ ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રેમી છે. દરેક ઉત્સવને ઉલ્લાસથી મનાવવામાં આવતા હોય છે. મકરસંક્રાતિના પર્વે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હોય છે. ત્યારે પતંગો બનાવવી પણ એક કળા છે. અમદાવાદ સહિત નાના-મોટા શહેરોમાં પતંગો બનાવવામાં આવતી હોય છે પણ ખંભાતની પતંગોની માગ ખૂબ રહેતી હોવાથી નાના એવા આ શહેરમાં પતંગ ઉદ્યોગ સારાએવો ખિલ્યો છે. ખંભાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code