1. Home
  2. Tag "Demand"

પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા સંઘ દ્વારા સરકારને રજુઆત

ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજો શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. ત્યારે તમામ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની શિક્ષણ સંઘ દ્વારા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. ગામડાંઓમાં કોરોનાના એક પણ કેસ નથી. બીજીબાજુ પ્રાથમિક શાળાના બાળકો માટે ઓફલાઈન શિક્ષણ જરૂરી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા […]

કોરોના કાળમાં કપુરની માગમાં 50 ટકાનો વધારોઃ કપુરનો વધારે વપરાશ આરોગ્ય માટે હાનીકારક

અમદાવાદઃ કોરોનાના કાળમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાતા ઉકાળાથી લઈને આયુર્વેદ દવાઓનું વેચાણ વધ્યુ હતું. ઉપરાંત શુદ્ધ હવા માટે કપુરદાની અને કપુરની સારીએવી માગ ઊભી થઈ હતી.તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતાં પ્રોડક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે. કપૂરના વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ પહેલા અને પછી કપૂરની ડિમાન્ડમાં 50 […]

ભારતના કોવિન પ્લેટફોર્મને વિશ્વના અનેક દેશોએ વખાણ્યું, 50 દેશોએ કરી માંગ

ભારતના કોવિન પ્લેટફોર્મની સમગ્ર વિશ્વમાં વાહવાહી વિશ્વના 50 દેશોએ કરી ઉપયોગ કરવાની માંગ ભારત પોતાનું ઑપન સોફ્ટવેર વિનામૂલ્યે આપવા તૈયાર નવી દિલ્હી: ભારત સરકારની કોવિન એપની માંગ હવે વિશ્વભરમાં જોવા મળી છે. કેનેડા, મેક્સિકો, નાઇજીરીયા અને પનામા સહિત લગભગ 50 જેવા દેશોએ પોતાના રસીકરણ અભિયાન માટે કોવિન જેવી પદ્વતિનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે […]

કચ્છની કેસર કેરીની માગ વધીઃ અંજાર માર્કેટમાં દૈનિક 60 હજાર બોક્સ કેરીનું વેચાણ

ભૂજ :  સમગ્ર કચ્છમાં બાગાયતી ઉત્પાદનમાં અગ્રેસર એવી કેસર કેરીનો દબદબો હજુ પણ ભારે માંગને કારણે જળવાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તોફાની વાવાઝોડાં વરસાદને કારણે પાકને ભારે નુકસાનીને પગલે કચ્છમાં થોડી માત્રામાં જ નુકસાનીને કારણે કેસર કેરીની ધારણા પ્રમાણે મોટા જથ્થામાં ઉત્પાદન થતાં કચ્છના ખેડૂતો-વેપારીઓને મોટો ફાયદો થયો છે. દેશભરમાં પોતાના સ્વાદ અને સુગંધથી પ્રખ્યાત અને […]

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો […]

રાજ્યમાં 2 હજારથી વધુ આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બોરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. બીજીબાજુ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જ્યાઓ ખાલી છે.અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર […]

અમદાવાદ જિલ્લામાં 18થી વધુ વયના લોકો માટે કોરોના રસીની કામગીરી શરૂ કરવા સરપંચોની માંગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણને કારણે હવે લોકોમાં કોરોના વિરોધી વેક્સિન લેવા માટે જાગૃતી આવી છે.હવે ગામડાંના લોકો પણ વેક્સિન લેવા માટે અધિરા બન્યા છે. અમદાવાદ જિલ્લામાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિન શરૂ કરવા માટે સરપંચોએ માંગ કરી છે. હાલ 45 વર્ષથી વધુ વયના લોકો 3.65 લાખમાંથી 99 ટકા લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ […]

રાજ્યના 600 જેટલા નિવાસી તબીબોની સમાન વેતનની માગ સાથે હડતાળ

વડોદરાઃ કોરોનાના કપરા કાળમાં હવે 600 જેટલા સરકારી તબીબોએ સરકારનું નાક દબાવવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન નિવાસી તબીબો હવે હડતાળ ઉપર ઉતરતા હોસ્પિટલોની તબીબી સેવા ખોરંભે પડી ગઇ હતી. વડોદરાની જમનાબાઇ જનરલ હોસ્પિટલના 22 તબીબો સહિત રાજ્યના 600 તબીબો હડતાળ […]

પવન ચક્કી પ્રોજેક્ટ યોજનાની પૂર્ણ થતી મુદતમાં વધારો કરવા ઉદ્યોગકારોની માગ

અમદાવાદઃ ગુજરાત રાજય દ્વારા જાહેર કરવામાં આવેલા પવનચક્કી સ્થાપવા અંગેની પોલીસી-2016 અંતર્ગત પ્રોજેકટ કાર્યાન્વીત કરવાની છેલ્લી તા.30 જૂન, 2021 નક્કી કરવામાં આવી છે. આ મુજબ કેટલાક ઉદ્યોગકારોએ પવનચક્કી પ્રોજેકટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ હાલના સંજોગોમાં સમગ્ર દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે અને જુદા-જુદા રાજયોમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન જેવા કાયદાઓને કારણે આવા પ્રોજેકટો […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાલીઓની માંગણી

રાજકોટમાં વાલી મહામંડળ દ્વારા કરાઈ રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદઃ ગુજરાતના કોરોના મહામારીને પગલે ધો-1થી 9 તથા ધો-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દરમિયાન વાલીઓ દ્વારા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code