1. Home
  2. Tag "Demand"

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો […]

રાજ્યમાં 2 હજારથી વધુ આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બોરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. બીજીબાજુ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જ્યાઓ ખાલી છે.અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર […]

અમદાવાદ જિલ્લામાં 18થી વધુ વયના લોકો માટે કોરોના રસીની કામગીરી શરૂ કરવા સરપંચોની માંગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણને કારણે હવે લોકોમાં કોરોના વિરોધી વેક્સિન લેવા માટે જાગૃતી આવી છે.હવે ગામડાંના લોકો પણ વેક્સિન લેવા માટે અધિરા બન્યા છે. અમદાવાદ જિલ્લામાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિન શરૂ કરવા માટે સરપંચોએ માંગ કરી છે. હાલ 45 વર્ષથી વધુ વયના લોકો 3.65 લાખમાંથી 99 ટકા લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ […]

રાજ્યના 600 જેટલા નિવાસી તબીબોની સમાન વેતનની માગ સાથે હડતાળ

વડોદરાઃ કોરોનાના કપરા કાળમાં હવે 600 જેટલા સરકારી તબીબોએ સરકારનું નાક દબાવવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન નિવાસી તબીબો હવે હડતાળ ઉપર ઉતરતા હોસ્પિટલોની તબીબી સેવા ખોરંભે પડી ગઇ હતી. વડોદરાની જમનાબાઇ જનરલ હોસ્પિટલના 22 તબીબો સહિત રાજ્યના 600 તબીબો હડતાળ […]

પવન ચક્કી પ્રોજેક્ટ યોજનાની પૂર્ણ થતી મુદતમાં વધારો કરવા ઉદ્યોગકારોની માગ

અમદાવાદઃ ગુજરાત રાજય દ્વારા જાહેર કરવામાં આવેલા પવનચક્કી સ્થાપવા અંગેની પોલીસી-2016 અંતર્ગત પ્રોજેકટ કાર્યાન્વીત કરવાની છેલ્લી તા.30 જૂન, 2021 નક્કી કરવામાં આવી છે. આ મુજબ કેટલાક ઉદ્યોગકારોએ પવનચક્કી પ્રોજેકટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ હાલના સંજોગોમાં સમગ્ર દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે અને જુદા-જુદા રાજયોમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન જેવા કાયદાઓને કારણે આવા પ્રોજેકટો […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાલીઓની માંગણી

રાજકોટમાં વાલી મહામંડળ દ્વારા કરાઈ રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદઃ ગુજરાતના કોરોના મહામારીને પગલે ધો-1થી 9 તથા ધો-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દરમિયાન વાલીઓ દ્વારા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ […]

રાજકોટમાં જરૂર ન હોવા થતા ઓક્સિજનની માગ કરતી 14 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ

રાજકોટ : શહેરમાં  કોરોનાના કેસ વધતા જાય છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક ખાનગી હોસ્પિટલોને પણ સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ કેટલી હોસ્પિટલ બિનજરૂરી ઓક્સિજનના સપ્લાયની માંગ કરતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવી હોસ્પિટલ સામે તંત્રએ લાલ આઁખ કરી […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે પ્રાથમિક શાળામાં ઉનાળું વેકેશન જાહેર કરવા શૈક્ષણિક સંઘની માગ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તાકિદે ઉનાળુ વેકેશન જાહેર કરવાની માગણી પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. જ્યારે  ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. […]

કોરોનાને પગલે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની માગમાં ચાર ગણો વધારો

માગ વધતા કિંમતમાં 20થી 30 ટકા વધારો ઓફલાઈન માંગ વધતા ઓનલાઈન પ્લેટફોર્મ પર અછત પોર્ટેબલ ઓકિસ્જન સિલિન્ડરની અછત સર્જાયા દર્દીઓ પરેશાન મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ઓક્સિજન સહિતની મેડિકલ વસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટમાં વપરાશમાં લેવાતા પોર્ટેબલ ઓક્સીજન સિલિન્ડરની ઓનલાઈન માંગમાં ચાર ગણો વધારો જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code