1. Home
  2. Tag "Demand"

બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મુકવા સુરતના વેપારીઓની માંગ

• બાંગ્લાદેશમાં ભારતની સાડીઓ સળગાવતા સુરતના વેપારીઓ બગડ્યા • સુરતના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ ફસાયેલા છે • ભારત રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકે તો બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ભાંગી પડે સુરતઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિનેદુઓ પર હુમલા ના બનાવો વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યાંના રાજકીય નેતાઓ સુરતની […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

ખાનગી શાળાઓના સંચાલકોએ ફીના સ્લેબમાં 50 ટકા વધારાની માગ કરી

શાળા સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે, ખાનગી શાળાઓમાં 7 વર્ષથી ફી વધારો કર્યો નહીં હોવાનો દાવો, ફી વધારો અપાશે તો મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે  અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની રહી છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાનગી શાળાના સંચાલકોને પણ મોંઘવારી […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]

બાંગ્લાદેશઃ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની આંદોલનકારીઓની માંગણી

ઢાકાઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી ઉગ્રઆંદોલન વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું અને દેશ છોડ્યો તેના એક દિવસ પછી, આંદોલનકારીઓએ કહ્યું કે તેઓ દેશની વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને નિયુક્ત કરવા ઈચ્છે છે. ચળવળના મુખ્ય સંયોજકોમાંથી એક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું […]

ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવા માંગણી

નવી દિલ્હીઃ યુએસ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. આ બિલ અમેરિકન સાંસદ માર્કો રૂબિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં માંગ કરાઈ છે કે, યુ.એસ. તેના સહયોગી જાપાન, ઈઝરાયલ, કોરિયા અને નાટો સહયોગીઓની જેમ ભારતને તેના ટોચના સાથી ગણે અને ભારતની […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ન ચુકવાતા અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ, ઘરભાડા સહિત લાભ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે સાતમા પગાર પંચનો અમલ કર્યો પણ એમાં ઘરભાડું કેન્દ્રના ધોરણે આપવાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘરભાડુ આપવામાં આવે છે, જ્યારે ગુજરાત સરકારના કર્મચારીઓને આ લાભ મળતો નથી. કર્મચારી મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય […]

રાજુલા અને જાફરાબાદ વિસ્તારના વાહનોને ફિટનેસ માટે 120 કિ.મી દુર અમરેલી સુધી જવુ પડશે

અમરેલીઃ ગુજરાતમાં વાહનોને ફિટનેસ માટે ખાનગી એજન્સીઓને જવાબદારી સોંપાતા  જિલ્લા મથકોએ ફિટનેસ સેન્ટરો કાર્યરત બન્યા છે. ત્યારે અમરેલીમાં વાહનો માટે ફિટનેટ સેન્ટર હોવાથી જિલ્લાના રાજુલા. જાફરાબાદ અને ખાંભા વિસ્તારના વાહનચાલકોને 120 કિમીનું અંતર કાપીને અમરેલી આવવું પડે છે. એટલે રાજુલા કે જાફરાબાદમાં સ્થાનિક કક્ષાએ વાહનો માટેનું ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code