1. Home
  2. Tag "Demand"

સાયલા તાલુકામાં નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ, નર્મદાના નીરથી ભરવા માગણી

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ છે, લોકો પાણીની હાડમારી વેઠી રહ્યા છે. પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. માલ-ઢોરને પાણી પીવડાવવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે. ત્યારે નર્મદાના પાણીથી ખાલી તળાવો ભરવાની ગ્રામલોકો માગણી કરી રહ્યા છે. તાલુકાના સુદામડા, ધાંધલપુર, ડોળિયા સહિત 20 જેટલા ગ્રામ્ય વિસ્તારના સિંચાઇના અને 139 નાના તળાવો […]

નરોડા રેલવે ઓવરબ્રિજને સંત રોહીદાસ બ્રિજ નામ આપવાની માગ સાથે દલિત સમાજના ધરણાં

અમદાવાદઃ  શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજના નામકરણનો વિવાદ વકરતો જાય છે. રેલવે ઓવરબ્રિજનું નામ સ્થાનિક દલિત સમાજના સંત રોહીદાસના નામે રાખવા દલિત સમાજની અનેક સંસ્થાઓ અને પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જો કે,  નરોડા રેલવેબ્રિજનું નામ સંત રોહિતદાસ રાખવામાં ન આવતા મંગળવાર સવારથી સ્થાનિક દલિત […]

મધ્યાહન ભોજન યોજનામાં વેતન વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા કર્મચારીઓની માગણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા કર્મચારી મંડળો પોતાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર બન્યા છે. હવે રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળે વેતન વધારાની માંગ ઉપરાંત એનજીઓ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 13જૂન સુધીમાં હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન […]

ગુજરાતમાં આ વર્ષે પાઠય પુસ્તકો ન બદલાવવા વિક્રેતાઓએ શિક્ષણમંત્રીને કરી રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ઘણા મહિનાઓ બંધ રહ્યું હતું તેથી શાળાઓના પાઠ્ય પુસ્તક વિક્રેતાઓને મોટો ફટકો પડ્યો હતો. હવે કોરોનાના કેસ ઘટી જતાં શાળાઓમાં પણ રાબેતા મુજબ ઓફલાઈન શિક્ષમ કારય શરૂ થઈ ગયું છે. વાર્ષિક પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, નવા શૈક્ષણિક સત્રથી શાળાઓ […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

ધોરણ 9 અને 11માં ઘણાબધા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી રિ-ટેસ્ટ લેવા શાળા સંચાલકોની માંગ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી શાળા સંચાલક મંડળે ફરીથી ધો. 9 અને ધો. 11ની પરીક્ષા લેવા માટે રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત વર્ષે સ્કૂલોમાં તમામ […]

નવી ખાનગી શાળાઓને બે વર્ષ મંજુરી આપવામાં નહીં આવે તો જ ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ થતી બચાવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓની આર્થિક હાલત કફોડી બનતી જાય છે. છેલ્લા બે વર્ષમાં અનેક ગ્રાન્ટડ શાળાઓને તાળા લાગી ગયા છે. અપુરતી ગ્રાન્ટને લીધે શાળા નિભાવ ખર્ચને પહોચી વળાતું નથી એવું સંચાલકો કહી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓને વધુ મંજુરી અપાતા ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હોવાનું શાળાના સંચાલકો કહી રહ્યા છે. […]

કાળઝાળ ગરમીને લીધે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરવા માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં તા. 10મી મેથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે તો રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે પરીક્ષાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે કપરી છે. આથી […]

પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં 7 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પણ પ્રવેશ આપવા શાળા સંચાલકોની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ -1માં પ્રવેશ મળશે. આ નિયમને વાલીઓએ પણ આવકાર્યો છે. જ્યારે શાળાના સંચાલકોએ એવી માગણી કરી છે. 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બળકોને ધોરણ -1માં પ્રવેશ આપવો તે સારી […]

ખાનગી શાળાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા વાલી મંડળની માગ

અમદાવાદઃ  રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારવા માટેની માગણી કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સંચાલકોને પણ નુકશાન વેઠવું પડ્યુ હોવાનો શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. અને હાલનું ફી માળખુ છે એમાંથી શાળાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હોવાનું રટણ કરીને શાળા સંચાલકોએ ફી વધારા માગી રહ્યા છે. ત્યારે વાલી મંડળે આગામી ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code