1. Home
  2. Tag "demolished"

રાજકોટમાં 38 બુટલેગરોના 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પડાયા

શહેર પોલીસ અને આરએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું વીજ જાડોણો કાપવા પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાયા 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરાયા રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38 જેટલા બુટલેગરોના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા મ્યુનિ.કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખીને 38 બુલેગરોના […]

સુરતમાં માથાભારે ગણાતા બુટલેગર ટેણી’ના ગેરકાયદે દબાણો તોડી પડાયા

બુટલેગર યુસુફ ટેણી સામે પોલીસ ચોપડે 8 ગુના નોંધાયેલા છે અગાઉ પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો શહેરના ભેસ્તાન વિસ્તારમાં બુટલેગરની ધાક હતી સુરતઃ અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ ગુંડાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવાના કરાયેલા આદેશ બાદ રાજ્યભરમાં ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા માથાભારે આરોપીઓની યાદી બનાવીને પોલીસ એક્શનમાં આવી […]

અમદાવાદમાં બુટલેગરોના ગેરકાયદે મકાનો તોડવાની કામગીરીનો પ્રારંભ

જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનાં ગેરકાયદે 4 મકાન, 1 દુકાન તોડાયાં સરખેજમાં પાંચ પાંચ બુટલેગરોના મકાનો તોડી પડાયા સરદારનગરમાં બુલેગરનું અને દરિયાપુર જીમખાનામાં ગેરકાયદે દબાણો દુર કરાયા અમદાવાદઃ શહેરના વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટિમેટમ આપી ગુનેગારોની […]

અમદાવાદ : સારંગપુર બ્રિજને તોડી 2026 સુધીમાં નવેસરથી બનાવાશે

અમદાવાદઃ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજના બન્ને છેડા વાહનવ્યવહાર માટે બંધ કરી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યાનું જાણવા મળે છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં […]

ધોરડા નજીક 6 રિસોર્ટમાં 160 પાકા ભૂંગા પર બુલડોઝર ફરી વળ્યું

દિવાળીની સીઝન ટાણે જ ખાનગી રિસોર્ટ પરના ભૂંગા તોડી પડાયા, મહેસુલ વિભાગ દ્વારા દબાણો હટાવી દેવાની નોટિસ આપવામાં આવી હતી, 54 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ ભૂજઃ કચ્છમાં ધોરડો વિસ્તારનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. સફેદ રણનો નજારો માણવા માટે હવે દેશ-વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. જો કે આ વખતે કચ્છમાં પડેલા […]

લખનૌનું અકબરનગર ઇતિહાસ બન્યું, 1200 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કુકરેલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી અભિયાનમાં ગેરકાયદેસર ઈમારતોને તોડી પાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બુલડોઝર સહિતના ભારે મશીનોનો ઉપયોગ કરીને 1169 ગેરકાયદેસર રહેણાંક મિલકતો અને 100 થી વધુ વ્યવસાયિક મિલકતોને તોડી પાડવામાં આવી હતી. પ્રાપ્ત […]

ઈસ્લામિક દેશ ઈરાકમાં 300 વર્ષ જૂની મસ્જિદના મિનારાને તોડી પડાયું

નવી દિલ્હીઃ દક્ષિણ ઇરાકી શહેર બસરામાં એક રસ્તો પહોળો કરવા માટે 300 વર્ષ જૂની મસ્જિદના મિનારાને તોડી પાડવામાં આવ્યું હતું. બસરાના સ્થાનિક લોકો સરકારના આ કામથી નારાજ હોવાનું કહેવાય છે. ઈરાકના ધાર્મિક અને સાંસ્કૃતિક નેતાઓએ પણ આ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે આ ઘટનાને ઈરાકના સાંસ્કૃતિક વારસા પર હુમલો ગણાવ્યો હતો. આ ટાવર 1727માં બનાવવામાં […]

સુરતમાં 85 મીટર ઊંચા કુલિંગ ટાવરને માત્ર 7 સેકેન્ડમાં કંટ્રોલ એક્સપ્લોઝિવથી તોડી પડાયું

સુરતઃ શહેરના  ઉતરાણ પાવર સ્ટેશનમાં 30  વર્ષ જૂના કૂલિંગ ટાવરને આજે મંગળવારે  ડિમોલિશન કરવામાં આવ્યો હતો. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કૂલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને જુહાપુરામાં ગેરકાયદે બંધાયેલી સાતમાળની બિલ્ડિંગ તોડી પાડી

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશને આળસ ખંખેરી છે. કહેવાય છે. કે, મ્યુનિ.ના અધિકારીઓ ગેરકાયદે બિલ્ડિંગો ઊભી થઈ જાય ત્યાં સુધી પગલાં લેવામાં ઉદાસિન રહેતા હોય છે. જો કોઈ નાગરિક દ્વારા ફરિયાદ મળે તો જ પગલાં લેવામાં આવતા હોય છે. દરમિયાન શહેરના જુહાપુરામાં એગ્રીકલ્ચર ઝોનમાં બનાવેલી સાત માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ તોડી પડાઈ છે. AMCની કાર્યવાહી […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીએ બનાવેલા ગેરકાયદે મકાનને તોડી પડાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં તંત્રએ આતંકવાદીના ઘર ઉપર બુલડોઝર ચલાવીને તોડી દેવાયું હતું. આતંકવાદીએ આ મકાન સરકારી જમીન ઉપર બનાવ્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code