1. Home
  2. Tag "demolished"

મુઘલ શાસક ઔરંગઝેબે કાશી અને મથુરાનું મંદિર તોડાવ્યું હતું, ઈતિહાસકારનો દાવો

નવી દિલ્હીઃ દેશમાં હાલ જ્ઞાનવાપી મસ્જીદ, કૃષ્ણજન્મભૂમિ અને કુતુબમીનાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઔરંગઝેબએ મથુરા-કાશીના મંદિર તોડ્યાં હતા. તે જમાનામાં કોઈ કામ ગુપ્ત રીતે થતું ન હતું. ઈતિહાસમાં મંદિર તોડવાની તારીખ નોંધાયેલી છે, તેમણે કહ્યું કે, હું ઈતિહાસકાર છું કોઈ રાજનીતિ […]

અમદાવાદના સાયન્સ સીટી રોડ પર 50થી વધુ ઝૂંપડાઓ તોડીને મ્યુનિ.નો પ્લોટ ખાલી કરાવાયો

અમદાવાદઃ શહેરના સાયન્સ સીટી રોડ પર શુકન મોલ પાસે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિઝર્વ પ્લોટમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સરદાર આવાસ યોજનાની ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. 50થી વધુ ઝૂંપડપટ્ટી તોડી નાંખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીનો રિઝર્વ પ્લોટ ખૂલ્લો કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ શહેરના સાયન્સ સિટી […]

અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી

અમદાવાદઃ શહેર વિશ્વ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, શહેરની પોળોમાં અનેક હેરિડેઝ બિલ્ડિંગો આવેલા છે. તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશને રાયખડ દરવાજાને હેરિટેજ લૂક આપી લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ઓગસ્ટ 2019માં હેરિટેજ કમિટીની બેઠકમાં 31 હેરિટેજ બિલ્ડિંગો તૂટી તેને સ્થાને નવા બિલ્ડિંગ બનવા સામે પગલાં લેવા નિર્ણય કરાયો હતો. પણ બે સિવાય કોઈ બિલ્ડિંગ સામે પગલાં […]

અમદાવાદને હેરિટેજસિટીનો દરજ્જો ભલે મળ્યો પણ બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો જમીન દોસ્ત થઈ ગયા

અમદાવાદઃ શહેરને હેરિટેજસિટીનો દરજ્જો મળ્યો છે. પણ શહેરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 40થી વધારે હેરિટેજ મકાનો તોડી પાડીને ત્યાં નવું બાંધકામ કરી દેવાયું છે અથવા તો ત્યાં માત્ર ખુલ્લો પ્લોટ પડ્યો છે. હેરિટેજ મકાનને પુન: રિનોવેશન કરી હેરિટેજના લુક સમાન બનાવવાની વાતો વચ્ચે જ ટી-ગર્ડર પર બનતાં મકાનો ધરમૂળથી હેરિટેજ લુક બદલી નંખાતા હોવાનું જાણવા […]

અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં 14 જેટલી ગેરકાયદે બિલ્ડિંગો તોડી પડાઈ

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા માટે સરકાર ઈમ્પેક્ટ ફી નો કાયદો લાવી હતી ત્યાર પછી પણ શહેરમાં ગેરકાયદે બાંધકામો વધતા જ ગયા છે. ગેરકાયદે બાંધકામો માટે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓની લાપરવાહી પણ એટલી જ જવાબદાર છે. અધિકારીઓ અને વોર્ડના ઈન્સ્પેકટરોને ગેરકાયદેસર દબાણો  અંગે જાણ હોવા છતાં ગેરકાયદે બાંધકામો દુર કરતા ન હતા. પરંતુ ફેબ્રુઆરીમાં […]

બુલેટ ટ્રેન માટે વડોદરામાં 135 વર્ષ જૂનું રેલવેનું ઐતિહાસિક સલુન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ

વડોદરાઃ બૂલેટ ટ્રેન માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે યાર્ડમાં આવેલું સયાજીરાવ ગાયકવાડના સમયનું ઐતિહાસિક સલૂન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ ઊભો થયો છે. અંદાજે 135 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને સુપ્રત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં ગાયકવાડ સમયની અંદાજે 1886માં બનેલી આ ઇમારત તોડી પડાતાં લોકોમાં […]

કચ્છના ગાંધીધામમાં રેલવેની જમીન ઉપર થયેલાં દબાણો તોડી પડાયાં

ભૂજઃ જિલ્લાના આદિપુર ગાંધીધામ રેલવે સ્ટેશન વચ્ચે રેલવેની જમીન ઉપર થયેલા દબાણો ઉપર રેલવેનું બુલડોઝર ફરી વળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહી શાંતિપુર્વક પાર પાડી હતી. ફરી દબાણો ન થાય તે માટે રેલવે દ્વારા દિવાલ બાંધવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે પ્રશાસન દ્વારા રેલવેની જમીનો  ઉપર થયેલા દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code