1. Home
  2. Tag "Depression"

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને લીધે રત્ન કલાકારોના ઉનાળુ વેકેશનમાં વધારો થવાની શક્યતા

સુરત:  ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપી રહ્યો છે. જેમાં સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય છે. હીરા ઉદ્યોગમાં ચડતી-પડતી, યાને તેજી-મંદી તો આવ્યા જ કરતા હોય છે. પરંતુ આ વખતે યુક્રેન-રશિયાના યુદ્ધ તેમજ વૈશ્વિક માગમાં ઘટાડાને કારણે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. તેથી સુરતના રત્ન […]

સુરતમાં હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી, સપ્તાહમાં બે દિવસ રજાનો નિર્ણય

સુરતઃ શહેરમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે, હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતાં જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, હીરાઘસુઓને એક મહિનાનું ઉનાળું વેકેશન અપાશે

સુરતઃ ગુજરાતના અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગને છેલ્લા ઘણા સમયથી મંદીનું ગ્રહણ લાગ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારી બાદ વૈશ્વિક બજારમાં હીરાની માગ ઘટી છે. રિયલ ડાયમંડ તેમજ લેબગ્રોન ડાયમંડ એમ બંનેની માગમાં ઘટાડો થતા સીધી જ અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના હીરાના કારખાનામાં દર […]

વઢવાણના બાંધણી ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, કેમિકલ અને કાપડનો ભાવ વધારો કારણભૂત

વઢવાણઃ ઝાલાવાડનું ઐતિહાસિક ગણાતુ વઢવાણ શહેર ઔદ્યોગિક ક્ષેત્રે પછાત ગણાય છે. છતાં કેટલાક લોકોની કોઠાસુઝને લીધે વર્ષોથી અહીંનો બાંધણી ઉદ્યોગ જાણીતો બન્યો હતો. વઢવાણની બાંધણીની માગ માત્ર ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ રહેતી હતી.એક સમયે બાંધણીનું મોટું બજાર કાળક્રમે ઘટીને 50 વેપારી સુધી સીમિત થયું છે.આયાત કરાતા કેમિકલ અને કાપડના ભાવ વધતાં […]

આ ખોરાક કે આ પ્રકારનું ફૂડ જો તમે પણ ખાવ છો? તો આજે જ બંધ કરી દેજો,આનાથી વધે છે ડિપ્રેશન

લોકો જ્યારે કામ વગર વધારે પડતું વિચારવાનું શરૂ કરે, અથવા કોઈ પણ કામને કે વસ્તુને લઈને ચિંતા કરવાની શરૂઆત કરે છે ત્યારે તે ક્યારેક ડિપ્રેશનનો પણ શિકાર બની જતો હોય છે. લોકોને ખબર જ નથી રહેતી કે તે લોકો ક્યારે ડિપ્રેશનનો શિકાર બની ગયા. આવામાં જો વાત કરવામાં આવે કેટલાક પ્રકારના ફૂડની તો તેનાથી પણ […]

આ પ્રકારનો ખોરાક જમતા હોય તો ચેતી જજો,વધારે છે ડિપ્રેશન

ડાયટને ભલે મોટાભાગના લોકો ગંભીરતાથી લેતા ન હોય પરંતુ જો ડાયટ એ એવી વસ્તુ છે કે જેનાથી અનેક પ્રકારની સમસ્યા દુર રહે છે. આપણા ડાયટનું જોડાણ આપણા સ્વભાવ એટલે કે ખુશી અને ટેન્શન અથવા ડિપ્રેશન સાથે પણ થયેલું છે. આ બાબતે જાણકારો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારના ખોરાક ખાવાથી પણ ડિપ્રેશન વધે […]

શું તમને લાગે છે કે તમે ડિપ્રેશનનો શિકાર છો? તો ઉપાય માટે આ ટ્રિક અપનાવવી જોઈએ

તે વાતમાં કોઈ શંકા નથી કે ક્યારેક જીવનમાં એવો સમય આવે છે કે જેના કારણે વ્યક્તિ કંટાળી જાય છે અને તેને ક્યારે શું વસ્તું કરવી તેના વિશે પણ ભાન રહેતું નથી. લોકો જ્યારે આવો સમય સહન કરવા લાગે ત્યારે પોતાને ડિપ્રેશનમાં હોય તેવો અનુભવ કરતા હોય છે. જો વાત કરવામાં આવી આ સમસ્યાથી સ્વસ્થ થવાની […]

મનની વાતોને મનમાં દબાવી ન રાખો, આવું કરશો તો ક્યારેક બની જશો ડીપ્રેશનનો શિકાર

ડીપ્રેશનથી બચવા લોકો સાથે વાત કરો મનની વાતને મનમાં ન દબાવી રાખો વાતને શેર કરવાથી રહેશો સ્ટ્રેશ ફ્રી કેટલાક લોકો એવા હોય છે કે જેમને પોતાની વાત પોતાની પાસે જ રાખવી ગમતી હોય છે, લોકો સાથે એટલા ભળીને રહેતા નથી જેના કારણે તેમના વિશે તે કોઈને કહી કે જણાવી પણ શકતા નથી. આવા લોકોને લાંબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code