જનતા માંગણી કરે કે ન કરે, સમસ્યા ઉકેલવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 330 કરોડનાં વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ અમિત શાહ 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છેઃ મુખ્યમંત્રી અમદાવાદ 28 ડિસેમ્બર 2025: Development works worth Rs 330 crore […]


