1. Home
  2. Tag "development"

ગિરનારના પ્રવાસન સ્થળ અને તિર્થસ્થાનના વિકાસ માટે 144 કરોડના ખર્ચને મંજુરી

ગાંધીનગર:  સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગણાતા ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]

આધુનિક ફિશિંગ બંદરો અને ફિશ લેન્ડિંગ કેન્દ્રોના વિકાસ માટે રૂ. 7,500 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરીઃ પરષોત્તમ રૂપાલા

અમદાવાદઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રીકા હોલ, વિલિંગ્ડન આઇલેન્ડ, થોપ્પુમ્પડી ખાતે કોચીન ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. માર્ચ 20202 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા સાગરમાલા યોજના હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સાથે સંકલન કરીને પ્રધાનમંત્રી મત્સ્ય […]

ગુજરાતઃ કંડલા પોર્ટમાં ઓઇલ જેટીના વિકાસ માટે રૂ. 123.40 કરોડ મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે પીપીપી (જાહેર-ખાનગી-ભાગીદારી) યોજના હેઠળ બીઓટી (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે કંડલા ખાતે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે દીનદયાલ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 09 ના વિકાસની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઓઇલ જેટીના વિકસાવવા માટે અંદાજિત પ્રોજેક્ટ […]

સપ્ત મોક્ષ પુરી (સાત મુક્તિ સ્થળ)નો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ

નવી દિલ્હીઃ દેશમાં કાશી સહિતના ધાર્મિક સ્થળોના વિકાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હિન્દુઓમાં સપ્ત મોક્ષ પુરી તરીકે ઓળખાતા સ્થળોનો વિકાસ કરવામાં આવશે. રાજ્યસભામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસન મંત્રાલય, અન્ય બાબતો સાથે, ભારતના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપે છે, જેમાં સર્વગ્રાહી રીતે સપ્ત મોક્ષ પુરી (સાત […]

બેટ દ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસીઓને આકર્ષવા થાઈલેન્ડના ટાપુ જેવો વિકાસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને લીધે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. નવા નવા પ્રવાસન સ્થળોને સાકાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં તાજેતરમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત […]

મૈસુર એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસમાં મહત્વનો ફાળો આપશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પરિવહનની સેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી લોકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા સરળ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું […]

દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં ચાર-ચાર ફ્લોટિંગ જેટીનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા કાર્યક્રમ હેઠળ, દેશના સામાજિક અને નિયમનકારી વાતાવરણને મજબૂત કરવા માટે દરિયાઈ ઉદ્યોગમાં સંખ્યાબંધ સુધારાઓ અને પહેલની શરૂઆત કર્યો છે.  મંત્રાલયની મુખ્ય પહેલમાંની એક ફ્લોટિંગ જેટી ઇકો-સિસ્ટમના અનન્ય અને નવીન ખ્યાલને પ્રોત્સાહિત કરવી અને તેનો વિકાસ કરવાનો છે. જ્યારે પરંપરાગત સ્ટેટિક જેટીની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તેમના […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code