1. Home
  2. Tag "development"

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ દેશના 200 રેલવે સ્ટેશનનો કરાશે વિકાસ

રેલવે સ્ટેશન ઉપર એરપોર્ટ જેવી સુવિધાઓ ગેમિંગ ઝોનની સુવિધા પ્રવાસઓને મળશે ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવશે. દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ આગામી દિવસોમાં 200 જેટલા સ્ટેશનોને ડેવલોપ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આધુનિક સુવિધાઓથી સજ્જ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જનતાનું […]

લોજિસ્ટિક્સ ઈઝ રિપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબર પર, જમ્મુ કાશ્મીર પણ વિકાસના પંથે

ગુજરાતમાં વિકાસનું વધુ એક ઉદાહરણ લોજિસ્ટિક ઈઝ રિપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબર પર જમ્મુ કાશ્મીરના રેંકિંગમાં પણ થયો સુધારો દિલ્હી :સરકાર દ્વારા હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે રિપોર્ટ બતાવે છે કે કયા રાજ્યમાં પરિવહન કેટલું સરળ બન્યું છે. આ રિપોર્ટમાં ગુજરાતનો નંબર પ્રથમ છે અને જમ્મુ અને કાશ્મીરના રેન્કિંગમાં પણ સુધારો જોવા […]

ભાજપની સરકાર તમામ સમાજના વિકાસ માટે કર્તવ્યરત રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

મહેસાણાઃ  જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલા વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મોવડીમંડળે અમારા પર ભરોસો મૂકી નવી ટીમ ગુજરાત […]

કાશ્મીરના વિકાસ અંગે દુબઈ સાથે થયેલા MOUના પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ કર્યા વખાણ

દિલ્હીઃ પાકિસ્તાનના અનેક પ્રયાસો અને જુઠ ફેલાવવા છતા દુબઈએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક સહયોગ સંગઠનના દેશના સભ્ય દેશ દ્વારા કાશ્મીરને લઈને લીધા નિર્ણયના વખાણ ભારતમાં પાકિસ્તાન રહી ચુકેલા અબ્દુલ બાસિતે પણ કર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ સરકાર દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે. ભારત માટે આ […]

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય ગણાવ્યું છે. પ્રવાસન વિકાસ નિગમ આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ડેઝર્ટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, ઐતિહાસિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ તેમજ બિચ ટુરિઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છે. બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા […]

જિલ્લા-તાલુકાઓમાં વધારે ઉદ્યોગો સ્થપાય તો રોજગારીની સાથે વિકાસ પણ થશેઃ રાજ્ય ઉદ્યોગમંત્રી

અમદાવાદઃ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ(MSME) કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે […]

વિકાસને આગળ વધારવાની સાથે છેવાડાના માનવીને તેનો લાભ મળશેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના શાસનમાં વિકાસના કામો થયાં છે. અધુરા વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમજ નવા વિકાસ કાર્યો પણ સંગઠનને સાથે લઈને કરવામાં આવશે. એટલું જ નહીં ગ્રામીણ વિસ્તારના છેવાડાના માનવીને પણ વિકાસનો લાભ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. તેમ નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે […]

ગોંડલ : 1800 વર્ષ જુની ખંભાલિડા બોદ્ધ ગુફાનો પ્રવાસન સ્થળ તરીકે થશે વિકાસ

રાજકોટઃ  જિલ્લાના કાગવડ નજીક ખંભાલીડા ખાતે આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાને રક્ષિત સ્થળ તરીકે જાહે૨ ક૨વામાં આવી છે. આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાના ધરોહર ગણાતી આ બૌદ્ધ ગુફામાં સુપરસ્ટાર […]

અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ જરૂરીઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય […]

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના વિકાસ માટે ત્રણ વર્ષમાં 1500 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે

ભુજઃ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને સુધારવા માટે રૂપિયા 1500 કરોડની ત્રણ વર્ષની એક મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. આ આયોજનમાં માર્ગોને પહોળા કરવા અને તેને સુધારવા, બંદર પર લાઇટો વધારવા, બેકઅપ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેનો વપરાશ શરૂ કરાવવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે.  તેમજ કંડલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code