1. Home
  2. Tag "development"

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

સુરતને સ્માર્ટ સિટી બનાવવા સરકારનો વધુ એક પ્રયાસ, 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે

સુરત વધારે પ્રગતિ કરશે સરકારની જોરદાર તૈયારી 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે સુરત: ગુજરાત રાજ્યમાં અમદાવાદની સાથે સાથે સુરત શહેરમાં પણ જોરદારા વેપાર-બિઝનેસ અને ગ્રોથ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો રોજગારી અને વસવાટ માટે આવે છે ત્યારે સુરતના વિકાસને વધારે સાથ મળે તે માટે સરકાર દ્વારા વધુ એક તૈયારી બતાવવામાં […]

કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે રૂપાલના વરદાયની માતાજીના મંદિરનો વિકાસ કરાશે

ગાંધીનગરઃ કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા જિલ્લાના રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિરનો રૂપિયા 50 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ તમામ પ્રકારની સુવિધાઓ  મંદિરમાં ઉભી કરાશે. પ્રવાસન મંત્રાલયની પ્રસાદમ યોજનામાં વિકાસ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રવાસન સ્થળ તરીકે સોમનાથ મંદિર, અંબાજી મંદિરનો કેન્દ્રના પ્રવાસન મંત્રાલય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. […]

અમદાવાદના ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારનો 273 કરોડના ખર્ચે વિકાસ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં સાબરમતી આશ્રમ અને આસપાસનાં વિસ્તારને વૈશ્વિક સ્તરનું આકર્ષણ સ્થળ તરીકે ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર મ્યુનિ.એ રૂપિયા 273  કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીઆશ્રમ અને આસપાસનાં વિસ્તારને મહાત્મા ગાંધીજીનાં […]

સુરતઃ તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના, હવે નવતર આયામો હાથ ધરાશે

સુરતઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ […]

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ દેશના 200 રેલવે સ્ટેશનનો કરાશે વિકાસ

રેલવે સ્ટેશન ઉપર એરપોર્ટ જેવી સુવિધાઓ ગેમિંગ ઝોનની સુવિધા પ્રવાસઓને મળશે ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવશે. દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ આગામી દિવસોમાં 200 જેટલા સ્ટેશનોને ડેવલોપ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આધુનિક સુવિધાઓથી સજ્જ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જનતાનું […]

લોજિસ્ટિક્સ ઈઝ રિપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબર પર, જમ્મુ કાશ્મીર પણ વિકાસના પંથે

ગુજરાતમાં વિકાસનું વધુ એક ઉદાહરણ લોજિસ્ટિક ઈઝ રિપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબર પર જમ્મુ કાશ્મીરના રેંકિંગમાં પણ થયો સુધારો દિલ્હી :સરકાર દ્વારા હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે રિપોર્ટ બતાવે છે કે કયા રાજ્યમાં પરિવહન કેટલું સરળ બન્યું છે. આ રિપોર્ટમાં ગુજરાતનો નંબર પ્રથમ છે અને જમ્મુ અને કાશ્મીરના રેન્કિંગમાં પણ સુધારો જોવા […]

ભાજપની સરકાર તમામ સમાજના વિકાસ માટે કર્તવ્યરત રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

મહેસાણાઃ  જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલા વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મોવડીમંડળે અમારા પર ભરોસો મૂકી નવી ટીમ ગુજરાત […]

કાશ્મીરના વિકાસ અંગે દુબઈ સાથે થયેલા MOUના પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ કર્યા વખાણ

દિલ્હીઃ પાકિસ્તાનના અનેક પ્રયાસો અને જુઠ ફેલાવવા છતા દુબઈએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક સહયોગ સંગઠનના દેશના સભ્ય દેશ દ્વારા કાશ્મીરને લઈને લીધા નિર્ણયના વખાણ ભારતમાં પાકિસ્તાન રહી ચુકેલા અબ્દુલ બાસિતે પણ કર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ સરકાર દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે. ભારત માટે આ […]

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય ગણાવ્યું છે. પ્રવાસન વિકાસ નિગમ આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ડેઝર્ટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, ઐતિહાસિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ તેમજ બિચ ટુરિઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છે. બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code