1. Home
  2. Tag "devendra fadnavis"

મહારાષ્ટ્ર સરકાર રાજમાતા અહિલ્યા બાઈ હોલકર જેવી મહાન વ્યક્તિઓ પાસેથી પ્રેરણા લઈ રહી છે: દેવેન્દ્ર ફડણવીસ

નવી દિલ્હી, 26 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકાર જળ સંરક્ષણ અને ગ્રામીણ સુધારા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસના એજન્ડાને આકાર આપવા માટે રાજમાતા અહિલ્યા બાઈ હોલકર જેવા મહાન વ્યક્તિઓ પાસેથી પ્રેરણા લઈ રહી છે. અહિલ્યા દેવીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે “ગોદાથી નર્મદા” યાત્રાના પ્રારંભ પ્રસંગે બોલતા, ફડણવીસે કહ્યું કે વારસાનું જતન અને […]

મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ

મુંબઈ, 17 માર્ચ 2026: મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે રાત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ‘ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદો બળજબરી, લાલચ, છેતરપિંડી અથવા લગ્ન દ્વારા કરાવવામાં આવતા ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે ધર્માંતરણ કરાવનારા તત્વો સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે. આ નવા […]

મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણય લેતા મુસ્લિમ સમાજને અપાતું 5 ટકા આરક્ષણ સત્તાવાર રીતે રદ કરી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના સામાજિક ન્યાય વિભાગે આ અંગેનો જૂનો વટહુકમ અને તમામ સંબંધિત સરકારી ઠરાવો રદ કરવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય સાથે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનનું મુંબઈમાં ભવ્ય સ્વાગત

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2026: ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર-ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આજે મુંબઈના લોક ભવનમાં […]

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ધુરંધર, મુંબઈમાં લાગ્યા પોસ્ટર

મુંબઈ, 17 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) મહાયુતિ ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક વિજય બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના શહેરી વિસ્તારોના સૌથી સફળ રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા છે. આ જીતનો જશ્ન મુંબઈના માર્ગો પર જોવા મળી રહ્યો છે, જ્યાં ફડણવીસને ‘મહારાષ્ટ્રના ધુરંધર’ તરીકે […]

ઓપરેશન સિંદૂર ભારતીયોના મનમાં કોતરાયેલું છેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પહેલા કર્નાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ‘સિંદૂર બ્રિજ’ના ઉદ્ઘાટન બાદ CM દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનો કર્નાક […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]

મહારાષ્ટ્રઃ નવી સરકારના મંત્રીમંડળમાં 43 નેતાઓને મળશે સ્થાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીત બાદ સીએમની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ ભાજપાના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. નવી સરકારની કેબિનેટમાં ભાજપાના 21, શિવસેના(શિંદે)ના 12 અને એનસીપી(અજીત પવાર)ના 10 મળીને 43 જેટલા મંત્રી રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત શિંદે અને […]

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પછી ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ ફડણવીસને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code