રાજ્યની જનતાને અપેક્ષા પૂર્ણ કરવા દિવસ-રાત કામ કરીશું: એકનાથ શિંદે
મુંબઈઃ અમારા વિધાનસભા ક્ષેત્રની સમસ્યા વિશે ઉદ્ધવ ઠાકરેને ધણી વખત રજૂઆત કરી હતી પરંતુ તેમણે અમારી ઉપર ક્યારેય ધ્યાન આપ્યું નથી. અમે બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવાનું કામ કરીશું. તેમજ રાજ્યની જનતાએ જે અપેક્ષા રાખી છે તેને પૂર્ણ કરવા માટે અમે દિવસ-રાત મહેનત કરીશું. તેમ મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું. તેમણે ભાજપ અને દેવેન્દ્ર […]