શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર, શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું
સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિનો માહોલ, સોમનાથ દાદાની ભવ્ય પાલખીયાત્રા નીકળી, શિવ મંદિરો ‘બમ બમ ભોલે‘ અને ‘હર હર મહાદેવ‘ના જયઘોષથી ગુંજી ઊઠ્યા અમદાવાદઃ આજે, પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે. વહેલી સવારથી જ ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતુ. શવ મંદિરોનું વાતાવરણ ‘બમ બમ ભોલે’ […]