1. Home
  2. Tag "devotees"

બુદ્ધ પૂર્ણિમા: પ્રયાગરાજ અને હરિદ્વારમાં હજારો શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન

નવી દિલ્હી, 1 મે 2026: Buddha Purnima ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણના પાવન અવસર ‘બુદ્ધ પૂર્ણિમા’ પર શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી રહ્યા છે. આ નિમિત્તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ઉત્તરાખંડના હરિદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પ્રયાગરાજમાં બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા માટે એકત્રિત થયા […]

કેદારનાથ દર્શન કરતા જતા શ્રદ્ધાળુઓને PM મોદીએ શુભેચ્છા પાઠવવાની સાથે જવાબદાર યાત્રી બનવા માટે આહ્વાન કર્યું

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે વૈદિક મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના નાદ વચ્ચે બાબા કેદારનાથના કપાટ ખૂલતા જ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામ પત્ર લખીને શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવવાની સાથે ‘જવાબદાર યાત્રી’ બનવા માટે આહ્વાન કર્યું છે. પીએમ મોદીએ […]

કેદારનાથ ધામના કપાટ શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલાયાં

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડના હિમાલયની ગોદમાં બિરાજમાન બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા બાબા કેદારનાથ ધામના કપાટ આજે વહેલી સવારે શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ, પવિત્ર મંત્રોચ્ચાર અને લશ્કરી બેન્ડની મધુર સૂરાવલિઓ વચ્ચે બાબાના દ્વાર ખૂલતા જ સમગ્ર કેદારપુરી ‘જય કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી […]

ચૈત્ર નવરાત્રી આઠમ: પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું

વડોદરા, 26 માર્ચ 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પાડયા. માતાજીના ભકતોએ માતાજીના દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દ્વવાર […]

આગ્રામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો ઝાડ સાથે અથડાઈ, પાંચ લોકોના મોત

આગ્રા, 20 માર્ચ 2026: ઇટાવાથી કૈલા દેવી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી એક બોલેરો કાર ચિત્રાહટના પાઈ ગામ પાસે રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા, અને ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં એક દંપતી, તેમની પુત્રી, તેમના પિતા […]

ચારધામ યાત્રામાં હવે ભાવિકોના સ્વાસ્થ્યનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે

નવી દિલ્હી, 17 માર્ચ 2026: ઉત્તરાખંડમાં આગામી 19 એપ્રિલ થી શરૂ થઈ રહેલી પવિત્ર ચારધામ યાત્રા (ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ‘હેલ્થ કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે સરકારે ‘ઈ-સ્વાસ્થ્ય ધામ’ (e-Swasthya Dham) પોર્ટલ દ્વારા ડિજિટલ મોનિટરિંગ કરવાની જાહેરાત […]

પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.  મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં […]

પીએમ મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “આંધ્ર પ્રદેશના […]

પ્રધાનમંત્રીએ છઠ મહાપર્વના સમાપન પર ભક્તોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા પર્વ છઠના સમાપન પર તમામ ભક્તોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી . પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાર દિવસીય ભવ્ય છઠ ઉત્સવ આજે ભગવાન સૂર્યને સવારે અર્ઘ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થયો છે. તેમણે કહ્યું કે આ તહેવાર ભારતની ભવ્ય છઠ પૂજા પરંપરાની દિવ્ય ભવ્યતાનું સાક્ષી બન્યો છે. પ્રધાનમંત્રીએ છઠ ઉત્સવમાં […]

પીએમ મોદીએ મન કી બાતમાં અયોધ્યા જતા ભક્તોનો ઉલ્લેખ કર્યો, તેમને આ સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 126મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના અયોધ્યાનો ઉલ્લેખ કરીને ભક્તોને અપીલ કરી હતી. મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિ જયંતિ આવતા મહિને 7 ઓક્ટોબરે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ માટે મહર્ષિ વાલ્મીકિ કેટલા મહત્વપૂર્ણ પાયા છે. મહર્ષિ વાલ્મીકિએ જ આપણને ભગવાન રામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code