પુરી રથયાત્રાઃ ભારે ભીડને કારણે નાના બાળકો અને અશક્તોને સાથે ન લાવવા પોલીસની શ્રદ્ધાળુઓને અપીલ
પુરી, 18 જુલાઈ 2026: ઓડિશાના જગપ્રસિદ્ધ યાત્રાધામ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રેકોર્ડબ્રેક સંખ્યામાં ભીડ ઉમટી પડી હોવાને કારણે, ઓડિશાના પોલીસ મહાનિર્દેશક (DGP) વાય.બી. ખુરાનિયાએ ભક્તોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે. તેમણે ભક્તોને સમયાંતરે વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી તમામ સલાહ અને નિયમોનું કડક પાલન કરવા વિનંતી કરી છે. મીડિયા […]


