1. Home
  2. Tag "devotees"

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઊજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઘસારો

નડિયાદઃ સનાતન સમાજમાં પોષી પુનમનું મહાત્મ્ય વિશેષ છે. પોષી પુનમના દિને દર્શનનું વિશેષ મહત્વ છે પણ આજે કોરોનાને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી ભાવિકોને ઓનલાઈન દર્શન કરવાની ફરજ પડી હતી. જોકે ચરોતર પંથકના હૃદયસમાન સંતરામ મંદિરમાં આજે સોમવારે પોષી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર સાથે આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતો મંદિરના દર્શનનો લ્હાવો […]

કાશી વિશ્વનાથ ધામના ભક્તો માટે પીએમ મોદીએ મોકલી ખાસ ભેટ

દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા લોકો માટે દિલ્હીથી ખાસ ભેટ મોકલી છે. મંદિરમાં કામ કરતા લોકો માટે ચપ્પલ પહેરવાની મનાઈ છે અને શિયાળાની ઋતુમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકો માટે શણમાંથી બનેલી પાદુકા મોકલી છે. ભગવાન વિશ્વનાથની સેવામાં રોકાયેલા પૂજારીઓ, સેવકો, સુરક્ષા કર્મચારીઓ અને […]

કોરોનાના કહેર બાદ દેશના આ પ્રખ્યાત મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધીનો નિર્ણય

દેશમાં મંદિરોના લાગ્યું કોરોનાનું ગ્રહણ હવે જગન્નાથ મંદિર ભાવિકો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો મંદિર 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભાવિકો માટે બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોનાનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. રોજના 1 લાખ કેસ આવી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ભક્તો માટે ફરીથી પ્રવેશબંધી કરવામાં આવી રહી છે. દેશમાં […]

શ્રદ્ધાળુઓના વિરોધ બાદ લીલી પરિક્રમાની છૂટ, લોકો 400ના જુથમાં પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ  ગરવા ગિરનારના સાંનિઘ્‍યે વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર 400 જેટલા સાઘુ-સંતો માટે  પ્રતિકાત્‍મક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્‍ઘાળુઓમાં ભારોભાર રોષ ઊભો થયો  હતો. આજે મઘ્‍યરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ આજે સવારથી ગિરનાર તળેટી વિસ્‍તારમાં પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર […]

પશ્ચિમ બંગાળઃ દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા વિસર્જન કરીને પરત જઈ રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હુમલાખોરોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની કવાયત […]

ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં ભક્તો હવે જ્યોતિલિંગને જળ અર્પણ કરી શકશે

ભસ્મની ટીકીટ ઉપર જ્યોતિલિંગની તસ્વીર દૂર કરાશે મંદિર વહીવટી તંત્રના નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશી ભોપાલઃ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કેટલાક મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને મહત્વના નિર્ણય લેવાયાં છે. નવી વ્યવસ્થા અનુસાર હવે શ્રદ્ધાળુઓ પાસેથી બાલટીમાં પાણી લઈને પુજારી જ્યોતિર્લિંગ પર અર્પિત સરશે. અત્યાર સુધી કેટલાક શ્રદ્ધાળુઓ કર્મચારીઓની મદદથી મહાકાલને જળ અર્પિત […]

અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ – ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે

અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે બનાસકાંઠા :ભાદરવી પૂનમના રોજ તો ગુજરાતના બનાસકાંઠામાં આવેલા માતા અંબેના મંદિરે દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ જામે છે. આ દિવસના રોજ માતા અંબાજીના મંદિરમાં મંગળા આરતી થતી હોય છે અને તેમાં ભક્તોની લાંબી કતારો લાગે છે. જાણકારી અનુસાર આરાસુરી અંબાજી માતા […]

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસઃ શિવાલયોમાં ભક્તોની ભીડ

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસની સાથે સોમવતી અમાસ છે. આ અનોખા સંયોગ ભાગ્યે જ સર્જાય છે. આજે સવારથી જ રાજ્યભરમાં સોમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. […]

ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવાયો, ભાવિકો કૃષ્ણમય બન્યા

અમદાવાદ : રાજ્યભરમાં જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. તમામ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. દ્વારકાધિશ, ડાકોરના રણછોડરાયજી, શામળાજી, ઈસ્કોન સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અને લાલાને પારણિયે ઝૂંલાવીને કૃષ્ણમય બન્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરમાં પણ નંદ ઘેર આનંદ ભયોના નારાથી ગુંજી ઉટ્યુ હતું. રાજ્યમાં દ્વારકા , ડાકોર અને શામળાજી, […]

રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code