1. Home
  2. Tag "DGCA"

એર લાઇન્સમાં વારંવાર સર્જાતી ખામીઓ પર DGCA નું સખ્ત વલણ – સુરક્ષાના મામલે આદેશ જારી કર્યા

એરલાઈન્સમાં ખામીઓના કારણે ડીજીસીએ એ સખ્ત વલણ અપનાવ્યું સુરક્ષાને લઈને કડક આદેશ કર્યા જારી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયછી અનેક એર લાઈન્સમાં ખામીઓ સર્જાવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ આ અંગે કડક વલણ અપનાવ્યું છે.આ સાથે જ DGCA અધિકારીઓએ તાજેતરમાં ઘણી ફ્લાઇટ્સનું સ્પોટ ચેકિંગ કર્યું છે. ચેકિંગ બાદ કંપનીઓને […]

DGCA  એ ઈમરજન્સી લેન્ડિગં, આગની ઘટના અને વિમાનમાં ખામી જેવી બાબતોને લઈને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી

સ્પાઈસ જેટને ડીજીસીએ એ નોટીસ ફટકારી  સુરક્ષામાં ખામીઓ મામલે માંગ્યો જવાબ  દિલ્હી: છેલ્લા કેટલાક સયમથી  સ્પાઈસજેટ એરક્રાફ્ટ સંબંધિત અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને જોતા  ઉડ્ડયન નિયમનકારે એરલાઈન પાસેથી ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે…” સ્પાઈસજેટને કારણ જણઆવવા અંગેની નોટિસ જારી કરવામાં આવી […]

DGCA એ એર ઈન્ડિયા પર કરી કાર્યવાહી – કંપની પર લગાવ્યો રુપિયા 10 લાખનો દંડ 

ડીસીસીની એર ઈન્ડિયા પર કાર્યવાહી રુપિયા 10 લાખનો દંડ ફટકાર્યો દિલ્હીઃ- તાજેતરમાં ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે જેણે ડીજીસી એ દ્રારા અવાર નવાર દંડ ફટકાર્યો છે,કોઈને કોઈ કારણો સર આ દંડ ફટકારવામાં આવે છે ત્યારે ફરી ડીજીસીએ  દ્રારા એર ઈન્ડિયા પર કાર્યવાહી કરતા રુપિયા 10 લાખનો દંડ ફટકારવાનો મામલો સામે આવી રહ્યો છે. […]

રાંચી :દિવ્યાંગને ફ્લાઇટમાં બેસવાનો ઇનકાર કરવા બદલ ઇન્ડિગો એરલાઇન્સ સામે મોટી કાર્યવાહી

ઈન્ડિગો એરલાઈન્સ પર 5 લાખનો દંડ DGCAએ ફટકાર્યો દંડ દિવ્યાંગને ફ્લાઈટમાં ચઢતા અટકાવ્યો રાંચી :એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક દિવ્યાંગ વ્યક્તિને ફ્લાઇટમાં બેસવાનો ઇનકાર કરવા બદલ ઇન્ડિગો એરલાઇન્સ સામે મોટી કાર્યવાહી કરી છે. DGCAએ કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ઈન્ડિગોએ 7 મેના રોજ રાંચી એરપોર્ટ પર એક […]

એપ્રિલમાં 1.08 કરોડ ઘરેલું મુસાફરોએ કરી હવાઈ સફર,માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA

એપ્રિલમાં મુસાફરોએ કરી મુસાફરી 1.08 કરોડ મુસાફરોએ કરી હવાઈ સફર માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA દિલ્હી:દેશમાં એપ્રિલ, 2022 દરમિયાન લગભગ 1.08 કરોડ મુસાફરોએ સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી.આ આંકડો માર્ચની સરખામણીએ બે ટકા વધુ છે.ત્યારબાદ 1.06 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે તેના માસિક નિવેદનમાં […]

ટ્વિટર પર કરાયેલી વિમાનમાં ગંદકી હોવાની ફરીયાદની DGCA લીઘી નોંધ- સફાઈ કરાવ્યા બાદ ઉડાન ભરી

વિમાનની સીટ ગંદી હોવાની ફરીયાદથી DGCA એ કરી કાર્યવાહી વિમાને બરાબર સફાઈ કર્યા બાદ ઉડાન ભરી સ્પાઈસજેટ વિમાનની ઘટના દિલ્હી- સામાન્ય રીતે વિમાનમાં ગંદકી હોતી નથી પરંતચુ તાજેતરમાં આવી ફરીયાદ કરી હોવાની ઘટના સામે આવી છે, મળતી જાણકારી પ્રમાણે એક પેસેન્જર દ્વારા ગંદી સીટો અને ખરાબ કેબિન પેનલની ફરિયાદ પર DGCA દ્વારા સ્પાઈસ જેટ પ્લેનને […]

2 વર્ષ બાદ ભારત આજથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે, કોરોનાને કારણે હતી પાબંધી   

2 વર્ષ બાદ આજથી શરૂ થઇ નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાન કોરોનાને કારણે હતી પાબંધી 60 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે દિલ્હી:આજથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે.આ માટે દેશના એરપોર્ટ અને એરલાઇન કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની રજૂઆત સાથે આ ક્ષેત્ર વિકાસની ઉડાન ભરવામાં મદદ કરશે.ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન […]

ફ્લાઈટ એન્જિન કવર વિના જ મુંબઈથી ભૂજ પહોંચી, DGCAએ આપ્યા તપાસના આદેશ

ભૂજઃ મુંબઈથી ભૂજ વચ્ચે ચાલતી એલાયન્સ એરલાયન્સની એટીઆર ફ્લાઈટએ આજે એન્જિનના કવર (એન્જિન કાઉલિંગ) વિના જ ઉડાન ભરીને ભૂજ પહોંચી હતી.  સદનસીબે ભૂજમાં ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થયું હતું. જો કે, સમગ્ર મામલો અતિ ગંભીર હોય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે મુંબઈથી ભુજ આવવા […]

હવે ઓર્ડર કરેલા ફૂડ માટે નહીં જોવી પડે વધુ રાહ,ડ્રોન દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે ભોજન

હવે ઓર્ડર કરેલા ફૂડ માટે નહીં જોવી પડે વધુ રાહ ડ્રોન દ્વારા તમારા ઘરે ભોજન પહોંચાડવામાં આવશે 1100 કિમીના વિસ્તારને આવરી લેવાયો ડિલિવરીમાં લાગશે ઓછો સમય   જો તમે કોઈ પ્રોડક્ટ અથવા ફૂડ ઓનલાઈન ઓર્ડર કર્યું છે, તો હવે તમારે તેની ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે નહીં. દેશમાં ડ્રોન ડિલિવરી શરૂ થઈ ગઈ છે. […]

ઓમિક્રોનનો ફફડાટ, હવે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહીં થાય

ઓમિક્રોનનો વધતો ફફડાટ ભારતે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો નવી તારીખ હવે પછીથી જાહેર કરાશે નવી દિલ્હી: ભારતમાં કોવિડનો પ્રકોપ ઘટતા 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પૂર્વવત કરવાની યોજના હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર બાદ હવે સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code