1. Home
  2. Tag "Dhaja"

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરના શીખર પર ભાવિકો ધજા ચડાવી શકશે

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દેવ દેવાળીથી કરાયો નિર્ણય, હવે ભાવિકોને મંદિર દ્વારા વિના મૂલ્યે ભોજન અપાશે. આજે દેવ દેવાળીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં હવે ભાવિકો ધજા ચઢાવી શકશે. આજે દેવ દિવાળીના પાવન પર્વ પર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ભાવિકો મંદિરના શિખર પર ધજા […]

દેવભૂમિ દ્વારકાઃ રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર પ્રથમવાર એલઈડી લાઈટવાળી ધજા ફરકાવાઈ

અમદાવાદઃ શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર એક ભક્ત દ્વારા એલઈડી લાઈટવાળી ધજા ચડાવી હતી. દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરે દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દ્વારકાધિશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ મંદિરની નજીક જ આવેલા રૂક્ષ્મણી મંદિરે પણ દર્શન કરવા જાય છે. તેમજ ભક્તો મંદિરે ધજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code