1. Home
  2. Tag "Dhanteras"

ધનતેરસના દિવસે લક્ષ્મીજી સાથે સરસ્વતીજીનું પૂજન કરવાનું પણ અનેરૂ મહાત્મ્ય

 ધનતેરસે સોના-ચાંદીના સિક્કાના પૂજનનું પણ વિશેષ મહાત્મય, લક્ષ્મીજી તો ધન-સંપત્તિના અધિષ્ઠાત્રી દેવી   ધનતેરસના તહેવારનું પણ વિશેષ મહાત્મ્ય છે. આ વખતે આજે 10મી નવેમ્બરના દિને ધનતેરસનું પર્વ મનાવવામાં આવશે,  ‘વિષ્ણુપુરાણ‘ પ્રમાણે દેવ-દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, તો એમાંથી અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ, ધનતેરસનાં અધિષ્ઠાત્રી ધનની […]

ધનતેરસના દિવસે ખરીદેલા ચાંદી કે સોનાના સિક્કાથી દિવાળીની રાત્રે કરો આ ઉપાય,પછી જુઓ કેવું બદલાય છે તમારું ભાગ્ય

આ વર્ષે દિવાળીનો તહેવાર 10 નવેમ્બરે ધનતેરસથી શરૂ થઈ રહ્યો છે. ધનતેરસના દિવસે કુબેરજી અને માતા લક્ષ્મીની સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીથી લઈને વાસણો અને વાહનો સુધીની દરેક વસ્તુની ખરીદી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે ખરીદી […]

ધનતેરસના અવસર પર કરો આ ખાસ ઉપાય,ખુલશે ધનના દ્વાર

હિન્દુ ધર્મમાં ધનતેરસની પૂજાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવાય છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. ધનતેરસના દિવસે 13 […]

ધનતેરસ પર વાસણો શા માટે ખરીદવામાં આવે છે? કારણ જાણીને તમે પણ તેને ઘરે લાવશો

હિન્દુ ધર્મના ખાસ તહેવારોમાંનો એક તહેવાર છે દિવાળી. દિવાળીના થોડા દિવસો પછી અને દિવાળીના થોડા દિવસો પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર આ દિવસે બજારમાંથી નવી ધાતુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. તેથી, આ દિવસે, બજારોમાં સોના, ચાંદી, સાવરણી, વાસણો વગેરે જેવી વસ્તુઓની મોટી માત્રામાં ખરીદી […]

ધનતેરસ પહેલા બદલાશે શનિની ચાલ,આ 4 રાશિઓની થશે ચાંદી-ચાંદી

આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે. અમીર હોય કે ગરીબ, દરેક વ્યક્તિ આ દિવસે ખરીદી કરે છે જેથી ઘરમાં સમૃદ્ધિ રહે. આ વખતે ધનતેરસ અને દિવાળી પહેલા શનિ પણ પોતાની ચાલ બદલી નાખશે. શનિ 4 નવેમ્બરે કુંભ રાશિમાં પ્રતિક્રમણથી પ્રત્યક્ષ તરફ જશે એટલે કે તેની […]

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની મૂર્તિ ખરીદતા પહેલા આ બાબતોનું રાખજો ધ્યાન

આપણા ધાર્મિક ગ્રંથોમાં અને પુસ્તકોમાં દરેક પ્રકારની જાણકારી આપવામાં આવી છે, અને જ્યારે પણ વાત કરવામાં આવે માતા લક્ષ્મીની તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સોના-ચાંદીની મૂર્તિ- ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની મૂર્તિઓ […]

ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવાનું ન ભૂલતા,માતા લક્ષ્મીની થશે કૃપા

માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી કેટલીક વસ્તુઓ માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે શુભ ફળ પ્રદાન કરે છે. આ વખતે ધન તેરસનો પર્વ 22 ઓક્ટોબર, શનિવારે ઉજવવામં આવશે. ધનતેરસ પર કોઇપણ વસ્તુ ખરીદી શકાય છે. પરંતુ આ દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખરીદવી જોઇએ. જો વાત કરવામાં આવે ધનતેરસ પર બીજી વસ્તુઓની […]

ઘનતેરસ પર ઘરમાં સોના-ચાંદીના ખાલી વાસણો સાથે ન કરો પ્રવેશ, માન્યતાઓ મુજબ આ વસ્તુઓ સાથે રાખો

ઘનતેરસ પણ ખાલી વાસણો સાથે ઘરમાં ન પ્રવેશો સાથે કેટલીક વસ્તુઓ રાખવી શુભ મનાઈ છે આજે દેશભરમાં ધનતેરસનો પ્રવ મનાવવામાં આવી રહ્યો છે જ્યારે આજના દિવસે  સોનું, ચાંદી અથવા વાસણો ખરીદીને ઘરે લાવવાની  પરંપરા છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે ક્યારેય પણ ઘરમાં ખાલી હાથ ન જવું જોઈએ. તમે ધનતેરસ પર વાસણો […]

રાજકોટમાં આજે ધનતેરસના દિને આતશબાજીના કાર્યક્રમનું ભાજપના પાટીલ ઉદ્ધાટન કરશે

રાજકોટઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. દિવાળીના પર્વને લીધે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શનિવારે ધનતેરસના દિવસે લોકોને ખૂબ ઓછા ખર્ચમાં મજા કરાવતી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શનિવારને ધનતેરસના […]

ધનતેરસ પર ધાણા ખરીદવું પણ શુભ માનવામાં આવે છે,જાણો કારણ

23 ઓક્ટોબરને રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે.ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીના નવા વાસણો અને ઘરેણાં પણ ખરીદે છે.ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ જ કારણ છે કે લોકો બજારોમાં ઘરેણાં અને વાસણો સહિતની તમામ વસ્તુઓ ખરીદતા જોવા મળે છે.પરંતુ શું તમે જાણો છો કે,ધનતેરસના દિવસે વાસણોની સાથે ધાણા ખરીદવું ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code