રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબી ગયેલા ચાર યુવાનોના મૃતદેહ શોધખોળ બાદ મળ્યા
                    ચારેય યુવાનો ધાતરવાડી નદીમાં નહાવા માટે ગયા હતા, ત્રણ દિવસ બાદ ચારેય યુવાનોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ અમરેલીઃ  જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જતા છેલ્લા ત્રણ દિવસથી અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

