1. Home
  2. Tag "Dignitaries"

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મહાનુભાવોએ કર્યું મતદાન

મુંબઈ, 15 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજકીય આગેવાનો, ફિલ્મ કલાકારો અને સચિન તેડુંલકર સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. બે કલાકના સમયગાળામાં સાત ટકા જેટલુ મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. […]

PM મોદી સહિતના મહાનુભાવોએ ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓમ પ્રકાશ ચૌટાલા સાથેની પોતાની એક જૂની તસવીર પણ શેર કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધનથી ખૂબ જ દુઃખી છું.” તેઓ વર્ષો સુધી […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

PM મોદીને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ પર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રની […]

જન્માષ્ટમીના પાવન પર્વ પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ આજરોજ દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પોસ્ટ પર લખ્યું છે કે, હું જન્માષ્ટમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શોને […]

મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસઃ પીએમ મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિની જીવન યાત્રા કરોડો લોકોને આશા આપે છે. રાષ્ટ્રપતિજીને જન્મ દિવસ પ્રસંગ્રે પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંતના રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાષ્ટ્રપતિજીને જન્મદિવસની હાર્દિક […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં અનેક મહાનુભાવો કર્યો મતાધિકારનો ઉપયોગ

લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળની 8 બિહારની 8, દિલ્હીની 7, ઓડિસાની 6, ઝારખંડની 4, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ અને રાજૌરી બેઠક પર હાલ મતદાન ચાલી રહ્યું. […]

રામનવમી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિજી અને નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ રામ નવમી પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં આજે રામ નવમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મૂએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે […]

જગન મોહન રેડ્ડી તથા એમએસ ધોની સહિતના મહાનુભાવોના નામે ઠગાઈ આચરનાર મહાઠગ ઝબ્બે

મુંબઈઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, તેમના પીએ તથા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની સહિતના મહાનુભાવોના નામનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપીંડી કરનારા મહાઠગ નાગરાજને પોલીસે ઝડપી લીધો હતો. તેણે એક-બે નહીં પરંતુ 30થી વધારે ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સાઈબર સેલે એક વ્યક્તિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code