પાલિતાણા પંથકમાં તરખાટ મચાવતો દીપડો અંતે પાંજરે પુરાયો
ભાવનગરઃ પાલીતાણા તાલુકાના વાડી વિસ્તારનાં ગામોમાં છેલ્લા ઘણા સમયથી જંગલી પશુઓનો ત્રાસ વધ્યો છે અને તેનાથી ગ્રામવાસીઓ તથા ખેડૂતો ખૂબ જ પરેશાન છે. ત્યારે તાલુકાના પાંડેરિયા ગામથી વન વિભાગ દ્વારા એક દીપડાને પકડવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ દીપડા અંગે ગ્રામ્યજનોની ફરિયાદ ઉઠતી હતી. જેના લીધે વન વિભાગ દ્વારા ટ્રેપ મૂકીને દીપડો પકડવામાં આવ્યો […]