1. Home
  2. Tag "Diplomacy"

વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો માર્ગ સંવાદ અને કુટનીતિઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 16મી નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – Plus (ADMM-Plus)માં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે આસિયાનની મહત્વની સ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રદેશમાં સંવાદ તથા સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેઓએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 સહિત […]

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

કુટનીતિ-સૈન્યનીતિમાં ભારતથી પરાજયનો સ્વાદ ચાખનાર ચીન હવે પાણી મામલે યુદ્ધ કરશે !

નવી દિલ્હીઃ મુત્સદ્દીગીરી અને સૈન્ય નીતિના મોરચે ભારત તરફથી જડબાતોડ જવાબ મળ્યા બાદ ચીન હવે ભારતને પરેશાન કરવા માટે નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન ભારત સાથે ‘વોટર વોર’ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના વલણને જોતા ભારત સરકારે હવે તેને વોટર વોરમાં માત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારત ઈચ્છતું નથી કે તે […]

રશિયા-યુક્રેન વચ્ચે કૂટનીતિથી રસ્તો શોધવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે દુનિયાના વિવિધ દેશો ચિંતિત છે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને પગલે દુનિયાના દેશોની ચિંતા વધી છે. હાલ યુક્રેન બોર્ડર ઉપર સ્થિતિ ચિંતાપૂર્ણ બનેલી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા તરફથી સાત હજાર વધારાના સૈનિકોને બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. આમ બદલાતા સમીકરણો વચ્ચે ભારતે પહેલીવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code