વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો માર્ગ સંવાદ અને કુટનીતિઃ રાજનાથસિંહ
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 16મી નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – Plus (ADMM-Plus)માં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે આસિયાનની મહત્વની સ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રદેશમાં સંવાદ તથા સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેઓએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 સહિત […]